જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૨ વર્ષથી વકીલાતના વ્યવસાયમાં સંકળાયેલા જીતેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ હિંડોચાનો આજે જન્મદિવસ છે, તેઓએ ૧૯૯૧ થી વકીલાતનો જામનગરથી પ્રારંભ કર્યો હતો, તેઓ જામનગરના એડવોકેટ એચ.ઓ. ભટ્ટની સાથે પ્રેકટીસ શરૂ કરી હતી, ત્યારબાદ સતત નવ વર્ષ સુધી સેશન્સ કોર્ટમાં એ.પી.પી. તરીકે પ્રશંસનીય સેવા આપી હતી, હાલ તેઓ ખંભાળીયામાં સેશન્સ પ્રેકટીસ કરી રહ્યા છે, આજના જન્મદિવસે તેઓને પરિવારજનો, મિત્રો, વકીલો સહિતના લોકો જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે, તેમના મોબાઇલ નંબર ૯૮૨૪૨ ૬૫૨૮૫ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাষ্ট্ৰীয় ক্ৰীড়াত মেডেল লাভ কৰা অনন্যা শইকীয়াক সম্বৰ্ধনা জ্ঞাপন
ৰাষ্ট্ৰীয় ক্ৰীড়াত মেডেল লাভ কৰা অনন্যা শইকীয়াক সম্বৰ্ধনা জ্ঞাপন
গুজৰাটত অনুষ্ঠিত হৈ...
પાલિતાણા શહેરમાં દેશી દારૂનું ધૂમ વેચાણ પોલીસે ગુના દાખલ કર્યા
પાલિતાણા શહેરમાં દેશી દારૂનું ધૂમ વેચાણ પોલીસે ગુના દાખલ કર્યા
જસદણના કાનપર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં જુગાર રમતા 6 લોકોની ધરપકડ રૂપિયા10480 મુદ્દામાલ જપ્ત
જસદણના કાનપર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં જુગાર રમતા 6 લોકોની ધરપકડ રૂપિયા10480 મુદ્દામાલ જપ્ત-...
অভয়াপুৰীত আৰম্ভ নিৰ্মালী ট্ৰফী ফুটবল প্ৰতিযোগিতা
আজিৰে পৰা অভয়াপুৰীৰ অভয়েশ্বৰী উঃমাঃ আৰু বঃবিদ্যালয়ৰ খেলপথাৰত আৰম্ভ হৈছে ৪ৰ্থ বাৰ্ষিক নিৰ্মালী...
तेजा दशमी का पर्व हर्षोल्लास से मनाया
तेजा दशमी का पर्व हर्षोल्लास के साथ मनाया
नैनवा कस्बे में तेजा दशमी का पर्व भक्तों ने हर्षोल्लास...