જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૨ વર્ષથી વકીલાતના વ્યવસાયમાં સંકળાયેલા જીતેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ હિંડોચાનો આજે જન્મદિવસ છે, તેઓએ ૧૯૯૧ થી વકીલાતનો જામનગરથી પ્રારંભ કર્યો હતો, તેઓ જામનગરના એડવોકેટ એચ.ઓ. ભટ્ટની સાથે પ્રેકટીસ શરૂ કરી હતી, ત્યારબાદ સતત નવ વર્ષ સુધી સેશન્સ કોર્ટમાં એ.પી.પી. તરીકે પ્રશંસનીય સેવા આપી હતી, હાલ તેઓ ખંભાળીયામાં સેશન્સ પ્રેકટીસ કરી રહ્યા છે, આજના જન્મદિવસે તેઓને પરિવારજનો, મિત્રો, વકીલો સહિતના લોકો જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે, તેમના મોબાઇલ નંબર ૯૮૨૪૨ ૬૫૨૮૫ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
27 અને 28 ઓગસ્ટના રોજ શનિ સુખધામમાં શનિ અમાવસ્યા અને જ્યોતિષ પરિષદ
જલંધરમાં પઠાણકોટ રોડ પર રાયપુર-રસુલપુર ગામમાં સ્થિત શનિ સુખધામમાં 27 અને 28 ઓગસ્ટે શનિ અમાવસ્યા...
কা আন্দোলনকাৰীক তীব্ৰ সমালোচনা মন্ত্ৰী জয়ন্ত মল্ল বৰুৱাৰ।
কা আন্দোলনকাৰীক তীব্ৰ সমালোচনা মন্ত্ৰী জয়ন্ত মল্ল বৰুৱাৰ। মৰিগাঁৱত অসম চৰকাৰৰ জনস্বাস্থ্যকাৰিকৰী,...
વડોદરા નજીક અકસ્માત 4 લોકોના મોત...!
તવડોદરા નજીક અકસ્માતમાં 4 લોકોના મોત વડોદરા - હાલોલ રોડ પર કોટબી ગામ નજીક અકસ્માત ગાડીનું ટાયર...
দুটা মূৰ আৰু তিনিটা ভৰিৰে কেঁচুৱা কিয় জন্ম হয়?
◾শেহতীয়াকৈ ভাৰতত দুমূৰীয়া শিশুৰ জন্মৰ এটা গোচৰ পোহৰলৈ আহিছে। এই শিশুটিৰ দুটা মূৰ, তিনিখন হাত...
What happens when you quit smoking cigarettes | IN HINDI #shorts
What happens when you quit smoking cigarettes | IN HINDI #shorts