જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૨ વર્ષથી વકીલાતના વ્યવસાયમાં સંકળાયેલા જીતેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ હિંડોચાનો આજે જન્મદિવસ છે, તેઓએ ૧૯૯૧ થી વકીલાતનો જામનગરથી પ્રારંભ કર્યો હતો, તેઓ જામનગરના એડવોકેટ એચ.ઓ. ભટ્ટની સાથે પ્રેકટીસ શરૂ કરી હતી, ત્યારબાદ સતત નવ વર્ષ સુધી સેશન્સ કોર્ટમાં એ.પી.પી. તરીકે પ્રશંસનીય સેવા આપી હતી, હાલ તેઓ ખંભાળીયામાં સેશન્સ પ્રેકટીસ કરી રહ્યા છે, આજના જન્મદિવસે તેઓને પરિવારજનો, મિત્રો, વકીલો સહિતના લોકો જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે, તેમના મોબાઇલ નંબર ૯૮૨૪૨ ૬૫૨૮૫ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકા ના સોડિયા ગામ માં ચેહર માતાજી નો હવન કરવામાં આવ્યો.
ડીસા તાલુકા ના સોડિયા ગામ માં ચેહર માતાજી નો હવન કરવામાં આવ્યો.
যুৱ বিকাশ মঞ্চৰ উদ্যোগত ঊনবিংশতিতম শ্ৰী শ্ৰী গণেশ পূজা
যুৱ বিকাশ মঞ্চৰ উদ্যোগত ঊনবিংশতিতম শ্ৰী শ্ৰী গণেশ পূজা
आमदार संतोष बांगर यांनी घेतल्या व्यापाऱ्यांच्या भेटी
आमदार संतोष बांगर यांनी घेतल्या व्यापाऱ्यांच्या भेटी
પડધરી: તરઘડી ગામે ગાત્રાળ ગરબી મંડળની બાળાઓ દ્રારા ભુઆ રાશની રમઝટ
પડધરી: તરઘડી ગામે ગાત્રાળ ગરબી મંડળની બાળાઓ દ્રારા ભુઆ રાશની રમઝટ