વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી ઓ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી કયાક ને કયાક મતદારોને મનાવવા માટે રેવડીઓનો વરસાદ વરસાવી રહેલ છે. ૨૦૧૨ ની ચુંટણી માં આપવામાં આવેલ રેવડીને ૨૦૨૨ માં પણ વહેચી રહેલા નેતાઓને સારી રીતે ઓળખી ગયેલ જનતા કોઈપણ ઉમેદવાર ની ખંધીચાલમા નહી આવે... ચુંટણીના સમરાંગણમાં મતદારોને, કાર્યકરોને સામસામા કરી દેવાની વાતો જેવીરીતે ભુતકાળ બની ગયેલ છે એવીજ રીતે મતદારોને મુર્ખ બનાવવાની રેવડીઓ થી હવે જનતા જાગી ગયેલ છે. મોંધવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, અસુવિધા, અસુરક્ષિતતા, કૌમવાદ, જાતિવાદ, ઉશ્કેરણીઓ થી મતદારો હવે તંગ આવી ગયા છે. મતદાન કરવુ એ લોકશાહી નો પર્વ જરૂર છે પરંતુ લોકશાહી ના આ પર્વ માં મુર્ખ બનવુ લોકોને હવે પસંદ નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भानखेडा पाटीजवळ अपघात एक जन जखमी, चालकावर गुन्हा दाखल
भानखेडा पाटीजवळ अपघात एक जन जखमी, चालकावर गुन्हा दाखल
Akshay Kumar in Shivaji Maharaj Role : छत्रपती शिवरायांची भूमिका साकारायला मिळाल्याचा आनंद
Akshay Kumar in Shivaji Maharaj Role : छत्रपती शिवरायांची भूमिका साकारायला मिळाल्याचा आनंद
વાવના દેથળી માઇનોર-2 કેનાલમાં પાણી ઓવરફ્લો થતાં ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળતાં લાખો રૂપિયાનું નુકશાન
વાવના દેથળી માઇનોર 2 કેનાલ ઓવર ફ્લો થતાં ખેડૂતના ઉભા પાકમાં પાણી ફરી વળતા નર્મદા...
IGI एयरपोर्ट के बाद मेट्रो के निर्माण कार्य के लिए मंगाया जा रहा सरिया हुआ चोरी, FIR दर्ज
आईजीआई एयरपोर्ट पर निर्माण कार्य के लिए रखे गए लोहे के सामान की चोरी का मामला सुलझा भी नहीं है कि...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રી ના પાવન પર્વ માં માં કરશે મહત્વ પૂર્ણ યોજનાઓ નું લોન્ચિંગ
🛑 *BREAKING NEWS* 🛑
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી નવરાત્રીના પાવન પર્વે કરશે મહત્વપૂર્ણ...