વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી ઓ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી કયાક ને કયાક મતદારોને મનાવવા માટે રેવડીઓનો વરસાદ વરસાવી રહેલ છે. ૨૦૧૨ ની ચુંટણી માં આપવામાં આવેલ રેવડીને ૨૦૨૨ માં પણ વહેચી રહેલા નેતાઓને સારી રીતે ઓળખી ગયેલ જનતા કોઈપણ ઉમેદવાર ની ખંધીચાલમા નહી આવે... ચુંટણીના સમરાંગણમાં મતદારોને, કાર્યકરોને સામસામા કરી દેવાની વાતો જેવીરીતે ભુતકાળ બની ગયેલ છે એવીજ રીતે મતદારોને મુર્ખ બનાવવાની રેવડીઓ થી હવે જનતા જાગી ગયેલ છે. મોંધવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, અસુવિધા, અસુરક્ષિતતા, કૌમવાદ, જાતિવાદ, ઉશ્કેરણીઓ થી મતદારો હવે તંગ આવી ગયા છે. મતદાન કરવુ એ લોકશાહી નો પર્વ જરૂર છે પરંતુ લોકશાહી ના આ પર્વ માં મુર્ખ બનવુ લોકોને હવે પસંદ નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अहमदाबाद : बॉलीवुड अभिनेता अजय देवगन | अहमदाबाद में गुजरात की सिनेमेटिक टूरीझम पॉलिसी का लांचिंग
अहमदाबाद : बॉलीवुड अभिनेता अजय देवगन | अहमदाबाद में गुजरात की सिनेमेटिक टूरीझम पॉलिसी का लांचिंग
প্ৰথম টি-২০ বিশ্বকাপ জয়ী ভাৰতীয় ক্ৰিকেটাৰৰ অৱসৰ ঘোষণা
ভাৰতৰ তাৰকা অপেনাৰ ৰবীন উথাপ্পাই ক্ৰিকেটৰ সকলো ধৰণৰ ফৰ্মেটৰ পৰা অৱসৰ ঘোষণা কৰিছে।
তেওঁ...
અમદાવાદ સોસાયટીના કમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવતાં ચકચાર !
https://gujaratgeetanews.co.in/?p=5908. #gujarat geeta news# કુબેરનગરની સોસાયટીમાંથી યુવકની લાશ...
આયુષ મેળા નો 400થી વધુ લોકો એ લાભ લીધો
‘દરરોજ દરેક માટે આયુર્વેદ’
ભારતીય આયુર્વેદ થકી નાગરીકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય...
अर्जुना शिवारात अज्ञात महिलेचा मृतदेह आढळला
यवतमाळ : यवतमाळ ग्रामीण पोलीस ठाणे अंतर्गत येत असलेल्या अर्जुना शिवारात जीवन प्राधिकरणाच्या...