વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી ઓ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી કયાક ને કયાક મતદારોને મનાવવા માટે રેવડીઓનો વરસાદ વરસાવી રહેલ છે. ૨૦૧૨ ની ચુંટણી માં આપવામાં આવેલ રેવડીને ૨૦૨૨ માં પણ વહેચી રહેલા નેતાઓને સારી રીતે ઓળખી ગયેલ જનતા કોઈપણ ઉમેદવાર ની ખંધીચાલમા નહી આવે... ચુંટણીના સમરાંગણમાં મતદારોને, કાર્યકરોને સામસામા કરી દેવાની વાતો જેવીરીતે ભુતકાળ બની ગયેલ છે એવીજ રીતે મતદારોને મુર્ખ બનાવવાની રેવડીઓ થી હવે જનતા જાગી ગયેલ છે. મોંધવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, અસુવિધા, અસુરક્ષિતતા, કૌમવાદ, જાતિવાદ, ઉશ્કેરણીઓ થી મતદારો હવે તંગ આવી ગયા છે. મતદાન કરવુ એ લોકશાહી નો પર્વ જરૂર છે પરંતુ લોકશાહી ના આ પર્વ માં મુર્ખ બનવુ લોકોને હવે પસંદ નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દારૂ ભરેલી ગાડી અને ચાલક ફરાર
ઝાલોદ પોલીસે સ્વીફ્ટ ગાડીમાં લઈ જવાતો 118500 નો દારૂ ઝડપી પાડયો હતો જોકે ગાડી ચાલક ફરાર થઈ...
'हजारों मुस्लिमों के बीच फंसा' Kailash Vijayvargiya ने Amit Shah से फोन पर क्या कहा?
'हजारों मुस्लिमों के बीच फंसा' Kailash Vijayvargiya ने Amit Shah से फोन पर क्या कहा?
માં પાર્વતી નગરમાં મનકમેશ્વર મંદિર પર 56 ભોગ પ્રસાદીના દર્શન...
માં પાર્વતી નગર ના દરેક ભક્તગણ ને જાણ કરવામાં આવે છે કે તારીખ 19 8 2024 સોમવાર મન કામેશ્વર...
Lakhimpur Viral: UP तक ने किया 'ठाकुर साहब' का तगड़ा स्वागत, घबराकर बोले..
Lakhimpur Viral: UP तक ने किया 'ठाकुर साहब' का तगड़ा स्वागत, घबराकर बोले..