વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી ઓ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી કયાક ને કયાક મતદારોને મનાવવા માટે રેવડીઓનો વરસાદ વરસાવી રહેલ છે. ૨૦૧૨ ની ચુંટણી માં આપવામાં આવેલ રેવડીને ૨૦૨૨ માં પણ વહેચી રહેલા નેતાઓને સારી રીતે ઓળખી ગયેલ જનતા કોઈપણ ઉમેદવાર ની ખંધીચાલમા નહી આવે... ચુંટણીના સમરાંગણમાં મતદારોને, કાર્યકરોને સામસામા કરી દેવાની વાતો જેવીરીતે ભુતકાળ બની ગયેલ છે એવીજ રીતે મતદારોને મુર્ખ બનાવવાની રેવડીઓ થી હવે જનતા જાગી ગયેલ છે. મોંધવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, અસુવિધા, અસુરક્ષિતતા, કૌમવાદ, જાતિવાદ, ઉશ્કેરણીઓ થી મતદારો હવે તંગ આવી ગયા છે. મતદાન કરવુ એ લોકશાહી નો પર્વ જરૂર છે પરંતુ લોકશાહી ના આ પર્વ માં મુર્ખ બનવુ લોકોને હવે પસંદ નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાવો ભરવાની કામગીરી બંધ રહેતા ખેડૂતોને સમસ્યાઓ
આ સંતરામપુર તાલુકામાં આવેલા તળાવો શામણા પંપીંગ સ્ટેશન પરથી તળાવ ભરવાની યોજના મંજૂર કરવામાં...
বোকাজানৰ খটথটীত মুছলিম ছাত্ৰ সন্থাৰ শিক্ষা জাগৰণ কাৰ্যসূচী।
বোকাজানৰ খটথটীত মুছলিম ছাত্ৰ সন্থাৰ শিক্ষা জাগৰণ কাৰ্যসূচী।
ખંભાળિયા પંથકમાં વિદેશી દારૂ સામે પોલીસની કાર્યવાહી: ત્રણ શખ્સો ઝબ્બે.
ખંભાળિયા પંથકમાં વિદેશી દારૂ સામે પોલીસની કાર્યવાહી: ત્રણ શખ્સો ઝબ્બે.
...
ખંભાતમાં બહુજન સમાજવાદી પાર્ટી-૧ અને અપક્ષ-૧ નામાંકનપત્ર ભરાયા .
આજરોજ ખંભાત વિધાનસભા મતવિસ્તાર ચૂંટણીને પગલે વધુ બે નામાંકનપત્ર ભરાયા છે. ખંભાતમાં બહુંજન...
ठाकरेंच्या घरची लेक होणार शिंदेंची सूनबाई, लग्नपत्रिकेने वेधलं महाराष्ट्राचं लक्ष | Eknath Shinde
ठाकरेंच्या घरची लेक होणार शिंदेंची सूनबाई, लग्नपत्रिकेने वेधलं महाराष्ट्राचं लक्ष | Eknath Shinde