ધારી-૯૪ વિધાનસભા ના ઉમેદવાર તરીકે દાવેદારી કરનારા જીલ્લા પંચાયત ના પુર્વ સદસ્ય એવા પ્રદિપ ભાઈ કોટડીયા ને ટીકીટ ન મળતા તેઓ કયાક ને કયાક નારાજ હોય તેવા સમાચાર મળી રહેલ છે. પાટીદાર સમાજના ગઢ સમાન ધારી ૯૪ બેઠક ઉપર હંમેશાં પાટીદાર સમાજના પ્રતિનિધિ ચુંટાયેલા છે.એકમાત્ર વજુભાઇ ધાણક શિવાય આ બેઠક કોઈપણ બિનપાટીદાર ઉમેદવાર મેળવી શકેલ નથી. કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર એક બિનવિવાદસ્પદ ચહેરો જરૂર છે.પરંતુ અન્ય પાર્ટી ઓમાં પાટીદાર સમાજના ઉમેદવાર ઉભા છે ત્યારે શુ ખરેખર ડો. બોરીસાગર ને આ વિસ્તાર ના પાટીદાર સમાજના મતદારો મત આપશે કે કેમ એ કહેવુ મુશ્કેલ જણાય છે કારણ કે આ વખતે જીલ્લા પંચાયત ના પુર્વ સદસ્ય અને સ્વ. મનુભાઈ કોટડીયા ના કૌટુંબિક એવા પ્રદિપ કોટડીયા કયાય નઝરે ચડેલ નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદના પોલીસ મુખ્ય મથકે મા.પો. કમિશ્નરશ્રી ની મંજુરીથી શરદ પુનમે પોલીસ પરિવાર માટે ગરબાનું આયોજન
અમદાવાદના પોલીસ મુખ્ય મથકે મા.પો. કમિશ્નરશ્રી ની મંજુરીથી શરદ પુનમે પોલીસ પરિવાર માટે ગરબાનું આયોજન
લાઈનમેન દિવસની ઉજવણી કરાઈ
જી.ઇ.બી ખેડબ્રહ્મા દ્વારા લાઈનમેન દિવસની ઉજવણી કરવામાં આવી
ગુજરાત વિદ્યુત બોર્ડ વિભાગીય...
दिवसाढवळ्या चांदोर, नाखरे येथे गवा रेड्याचा मुक्तसंचार, नागरीकांमध्ये भीतीचे वातावरण
रत्नागिरी : तालुक्यातील पावस चांदोर, नाखरे या भागात सध्या गवा रेड्याचा मुक्तसंचार करण्याचे प्रमाण...
આસામમાં બટાકાના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારોઃ કૃષિ મંત્રી
આસામના કૃષિ પ્રધાન અતુલ બોરાએ જણાવ્યું હતું કે બટાટાનું ઉત્પાદન પ્રતિ હેક્ટર સાત મેટ્રિક ટનથી...