ધારી-૯૪ વિધાનસભા ના ઉમેદવાર તરીકે દાવેદારી કરનારા જીલ્લા પંચાયત ના પુર્વ સદસ્ય એવા પ્રદિપ ભાઈ કોટડીયા ને ટીકીટ ન મળતા તેઓ કયાક ને કયાક નારાજ હોય તેવા સમાચાર મળી રહેલ છે. પાટીદાર સમાજના ગઢ સમાન ધારી ૯૪ બેઠક ઉપર હંમેશાં પાટીદાર સમાજના પ્રતિનિધિ ચુંટાયેલા છે.એકમાત્ર વજુભાઇ ધાણક શિવાય આ બેઠક કોઈપણ બિનપાટીદાર ઉમેદવાર મેળવી શકેલ નથી. કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર એક બિનવિવાદસ્પદ ચહેરો જરૂર છે.પરંતુ અન્ય પાર્ટી ઓમાં પાટીદાર સમાજના ઉમેદવાર ઉભા છે ત્યારે શુ ખરેખર ડો. બોરીસાગર ને આ વિસ્તાર ના પાટીદાર સમાજના મતદારો મત આપશે કે કેમ એ કહેવુ મુશ્કેલ જણાય છે કારણ કે આ વખતે જીલ્લા પંચાયત ના પુર્વ સદસ્ય અને સ્વ. મનુભાઈ કોટડીયા ના કૌટુંબિક એવા પ્રદિપ કોટડીયા કયાય નઝરે ચડેલ નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભીલડી પોલીસ સ્ટેશનમાં બિરાજમાન ગોગા મહારાજનો યજ્ઞ યોજાયો....
ભીલડી પોલીસ સ્ટેશનમાં બિરાજમાન ગોગા મહારાજનો યજ્ઞ યોજાયો....
Congress always stood by Bhaga Barad in his fight: Manish Doshi, Congress | TV9GujaratiNews
Congress always stood by Bhaga Barad in his fight: Manish Doshi, Congress | TV9GujaratiNews
মৰাণ কাণ্ডৰ দুই অভিযুক্ত দুদুল লেখাৰু আৰু মানৱ হাজৰিকা ডিব্ৰুগড় আদালতত আত্মসমৰ্পণ
মৰাণ কাণ্ডৰ দুই অভিযুক্ত দুদুল লেখাৰু আৰু মানৱ হাজৰিকা ডিব্ৰুগড় আদালতত আত্মসমৰ্পণ
शिंदे सरकारने स्थगिती दिल्याने शिवसेनेचा पारा सातव्या आसमानला
शिंदे सरकारने स्थगिती दिल्याने शिवसेनेचा पारा सातव्या आसमानला