ધારી-૯૪ વિધાનસભા ના ઉમેદવાર તરીકે દાવેદારી કરનારા જીલ્લા પંચાયત ના પુર્વ સદસ્ય એવા પ્રદિપ ભાઈ કોટડીયા ને ટીકીટ ન મળતા તેઓ કયાક ને કયાક નારાજ હોય તેવા સમાચાર મળી રહેલ છે. પાટીદાર સમાજના ગઢ સમાન ધારી ૯૪ બેઠક ઉપર હંમેશાં પાટીદાર સમાજના પ્રતિનિધિ ચુંટાયેલા છે.એકમાત્ર વજુભાઇ ધાણક શિવાય આ બેઠક કોઈપણ બિનપાટીદાર ઉમેદવાર મેળવી શકેલ નથી. કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર એક બિનવિવાદસ્પદ ચહેરો જરૂર છે.પરંતુ અન્ય પાર્ટી ઓમાં પાટીદાર સમાજના ઉમેદવાર ઉભા છે ત્યારે શુ ખરેખર ડો. બોરીસાગર ને આ વિસ્તાર ના પાટીદાર સમાજના મતદારો મત આપશે કે કેમ એ કહેવુ મુશ્કેલ જણાય છે કારણ કે આ વખતે જીલ્લા પંચાયત ના પુર્વ સદસ્ય અને સ્વ. મનુભાઈ કોટડીયા ના કૌટુંબિક એવા પ્રદિપ કોટડીયા કયાય નઝરે ચડેલ નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હર્ષ સોલંકી નો પરિવાર ચાલ્યો દિલ્હી મુખ્યમંત્રી ને મળવા
હર્ષ સોલંકી નો પરિવાર ચાલ્યો દિલ્હી મુખ્યમંત્રી ને મળવા
रबी फसलों के लिए उर्वरक की उपलब्धता वितरण एवं विक्रय के संबंध में समीक्षा बैठक का आयोजन काश्तकारों को समय पर हो उर्वरक की आपूर्ति - जिला कलक्टर
बालोतरा, 08 अक्टूबर। मंगलवार को जिला कलक्टर सभागार में जिला कलक्टर श्री सुशील कुमार यादव की...
દેવધરી માં ભવ્ય તુલસી વિવાહ આયોજન કરવામાં આવ્યું હતું
દેવધરી માં ભવ્ય તુલસી વિવાહ આયોજન કરવામાં આવ્યું હતું
Uttarakhand UCC Bill Passed: यूसीसी बिल को लेकर केंद्र सरकार पर Harish Rawat ने बोला हमला | Aaj Tak
Uttarakhand UCC Bill Passed: यूसीसी बिल को लेकर केंद्र सरकार पर Harish Rawat ने बोला हमला | Aaj Tak