પોલીસ જવાન તરીકે ત્રણ વરસથી ફરજ બજાવી રહેલ ધારી તાલુકાના અમૂતપુર ગામના સોહીલ ભાઈ રાઠોડના દુખદ અવસાન થી અમરેલી જીલ્લા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાયેલ છે. મર્હુમ સોહીલ ભાઈ રાઠોડ ના પીતાજી પણ પી.આઈ એમ.એ રાઠોડ ભાવનગર જીલ્લામાં ફરજ બજાવી રહેલ છે.પોતાના દિકરા કોન્સ્ટેબલ સોહીલ ભાઈ રાઠોડના અવસાનથી સમગ્ર રાઠોડ પરીવાર અને અમૂતપુર સમસ્ત ગામમાં શોકનુ મોજુ ફરી વળેલ છે. ગધ્ધય મુસ્લિમ સમાજનુ ગૌરવ એવા સોહીલ ભાઈના પ્રતિભાશાળી જીવન સ્મરણોને યાદ કરીને તેમના મિત્ર સર્કલ માં પણ ગમગીની વ્યાપી ગયેલ છે. નાની વયમાં તા.૧૫/૧૧/૨૦૨૨ ના રોજ સોહીલ ભાઈ રાઠોડે આ ફાની દુનિયા ને અલવીદા કરેલ છે. અમરેલી જીલ્લા પોલીસ જવાન તરીકે ત્રણ વરસ થી ફરજ બજાવી રહેલ સોહીલ ભાઈના સાથી સહ કર્મચારીઓ પણ ચોધાર આંસુઓ વહાવી રહેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
256 GB स्टोरेज ऑप्शन के साथ जल्द मार्केट में एंट्री लेगा Samsung का ये स्मार्टफोन, यहां जानें सारी जरूरी डिटेल
सैमसंग अपने कस्टमर्स के लिए आए दिन नए डिवाइस लॉन्च करता रहता है ताकि उन्हें बेहतर एक्सपीरियंस मिल...
શિક્ષક દિન ની ઉજવણી
અમદાવાદ દરિયાપુર વિસ્તાર મા આવેલ સંસ્કાર વિધ્યામંદિર મા વિદ્યાર્થીઓ શિક્ષક બની શિક્ષણ કાર્ય...
देश में क्यों पड़ी CBI की जरूरत और कैसे हुई स्थापना, 60 साल में सुलझाए कौन-कौन से मामले?
धानमंत्री नरेन्द्र मोदी ने मंगलवार को केंद्रीय अन्वेषण ब्यूरो यानी सीबीआई के डायमंड जुबली...
કષ્ટભંજન હનુમાનજી મહારાજના જન્મ મહોત્સવની ઉજવણી કરાઈ
ચૈત્ર સુદ પૂનમ ના રોજ ચંદ્રનગરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજ નો જન્મ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી...