પોલીસ જવાન તરીકે ત્રણ વરસથી ફરજ બજાવી રહેલ ધારી તાલુકાના અમૂતપુર ગામના સોહીલ ભાઈ રાઠોડના દુખદ અવસાન થી અમરેલી જીલ્લા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાયેલ છે. મર્હુમ સોહીલ ભાઈ રાઠોડ ના પીતાજી પણ પી.આઈ એમ.એ રાઠોડ ભાવનગર જીલ્લામાં ફરજ બજાવી રહેલ છે.પોતાના દિકરા કોન્સ્ટેબલ સોહીલ ભાઈ રાઠોડના અવસાનથી સમગ્ર રાઠોડ પરીવાર અને અમૂતપુર સમસ્ત ગામમાં શોકનુ મોજુ ફરી વળેલ છે. ગધ્ધય મુસ્લિમ સમાજનુ ગૌરવ એવા સોહીલ ભાઈના પ્રતિભાશાળી જીવન સ્મરણોને યાદ કરીને તેમના મિત્ર સર્કલ માં પણ ગમગીની વ્યાપી ગયેલ છે. નાની વયમાં તા.૧૫/૧૧/૨૦૨૨ ના રોજ સોહીલ ભાઈ રાઠોડે આ ફાની દુનિયા ને અલવીદા કરેલ છે. અમરેલી જીલ્લા પોલીસ જવાન તરીકે ત્રણ વરસ થી ફરજ બજાવી રહેલ સોહીલ ભાઈના સાથી સહ કર્મચારીઓ પણ ચોધાર આંસુઓ વહાવી રહેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सोनारी बीपीसी सुपर मार्केट में हर्षोल्लास के साथ काली पूजा का आयोजन
सोनारी बीपीसी सुपर मार्केट में हर्षोल्लास के साथ काली पूजा का आयोजन।सुपर मार्केट के दुकानदार सन...
मंत्र्याच्या हातात नेमकं काय? अजितदादा म्हणाले दाखवा |Ajit Pawar Speech In Vidhansabha | Maharashtra
मंत्र्याच्या हातात नेमकं काय? अजितदादा म्हणाले दाखवा |Ajit Pawar Speech In Vidhansabha | Maharashtra
दिलावर बोले-कोर्ट उचित नहीं समझे तो याचिका खारिज कर देता:दरगाह विवाद पर कहा- हम सभी धर्मों का सम्मान करते हैं; धर्मांतरण विरोधी बिल लाएंगे
शिक्षा व पंचायती राज मंत्री मदन दिलावर ने अजमेर दरगाह विवाद को लेकर कहा- हम सभी धर्मों का सम्मान...
ચોરવાડ શહેર ના દડેશ્વર મહાદેવ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું
#buletinindia
ડીસામાં ખેડૂતના ખિસ્સામાંથી ગઠીયો રૂ. બે લાખની ઉઠાંતરી કરતાં ચકચાર
ડીસાના નવા બસ સ્ટેશનમાં બસમાં ચડતી વખતે ખેડૂતના પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા બે લાખ ગઠિયો સેરવી...