પોલીસ જવાન તરીકે ત્રણ વરસથી ફરજ બજાવી રહેલ ધારી તાલુકાના અમૂતપુર ગામના સોહીલ ભાઈ રાઠોડના દુખદ અવસાન થી અમરેલી જીલ્લા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાયેલ છે. મર્હુમ સોહીલ ભાઈ રાઠોડ ના પીતાજી પણ પી.આઈ એમ.એ રાઠોડ ભાવનગર જીલ્લામાં ફરજ બજાવી રહેલ છે.પોતાના દિકરા કોન્સ્ટેબલ સોહીલ ભાઈ રાઠોડના અવસાનથી સમગ્ર રાઠોડ પરીવાર અને અમૂતપુર સમસ્ત ગામમાં શોકનુ મોજુ ફરી વળેલ છે. ગધ્ધય મુસ્લિમ સમાજનુ ગૌરવ એવા સોહીલ ભાઈના પ્રતિભાશાળી જીવન સ્મરણોને યાદ કરીને તેમના મિત્ર સર્કલ માં પણ ગમગીની વ્યાપી ગયેલ છે. નાની વયમાં તા.૧૫/૧૧/૨૦૨૨ ના રોજ સોહીલ ભાઈ રાઠોડે આ ફાની દુનિયા ને અલવીદા કરેલ છે. અમરેલી જીલ્લા પોલીસ જવાન તરીકે ત્રણ વરસ થી ફરજ બજાવી રહેલ સોહીલ ભાઈના સાથી સહ કર્મચારીઓ પણ ચોધાર આંસુઓ વહાવી રહેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Russia: पुतिन ने विदेशी आयात-निर्यात पर लगे प्रतिबंध को 2025 तक बढ़ाया
रूसी राष्ट्रपति व्लादिमीर पुतिन ने कच्चे माल और वस्तुओं के आयात और निर्यात को लेकर एक बड़ा फैसला...
કદવાલ હાઈસ્કૂલમાં પાવીજેતપુર તાલુકા યુવક મહોત્સવ યોજાયો જેતપુર હાઈસ્કૂલ મોખરે.
પાવીજેતપુર તાલુકા યુવક મહોત્સવ ૬ સપ્ટેમ્બર ના રોજ કદવાલ હાઇસ્કુલ માં યોજવામાં આવ્યો હતો. જેમાં...
'हिंदुओं को दूसरे दर्जे का नागरिक बनाना चाहती है कांग्रेस', पीएम मोदी ने विपक्ष पर साधा निशाना
कांग्रेस पर हमला जारी रखते हुए प्रधानमंत्री नरेन्द्र मोदी ने शुक्रवार को कहा कि विपक्षी दल...
ભાભરના શુભેચ્છકે પોતાના વાવ વિધાનસભાના ઉમેદવારની જીતની માનતા પૂરી કરી
ભાભરના શુભેચ્છકે પોતાના વાવ વિધાનસભાના ઉમેદવારની જીતની માનતા પૂરી કરી