ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ 37 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી જે સાથે જ કોંગ્રેસે મહિસાગર જિલ્લાની ત્રણેય બેઠકો પર જાહેર કરેલા નામોને પગલે હાલ તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર અને બાલાસીનોર બેઠકો પર ઉતારવામાં આવેલા ત્રણેય ખેલાડીઓ પૈકી કોઇ અગાઉ જીતેલા તો કોઈ અગાઉ હારનો સ્વાદ ચાખી ચુકેલા નેતા છે. વિધાનસભાની 122 નંબરની લુણાવાડા બેઠક પર કોંગ્રેસે આખરે ઓબીસી ઉમેદવારની પસંદગી કરી છે. આ કારણે હાલ તો અહીં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે જેઓ ઓબીસી સમાજમાંથી આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
૨૮,૯૦,૦૦૦ ની કિંમતના ૨૮૯ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે 4 ઇસમોનેઝડપી પાડતી અમદાવાદ શહેર,ક્રાઈમ બ્રાન્ચ
૨૮,૯૦,૦૦૦ ની કિંમતના ૨૮૯ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે 4 ઇસમોનેઝડપી પાડતી અમદાવાદ શહેર,ક્રાઈમ...
બનાસકાંઠા: પાલનપુર - અમદાવાદ હાઈવે પર 20 કિમી સુધી ટ્રાફિક જામ.
બનાસકાંઠા: પાલનપુર - અમદાવાદ હાઈવે પર 20 કિમી સુધી ટ્રાફિક જામ.
તરણેતરના મેળામાં પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના નિર્મળાબા તેમજ પૂજનીય સંતો દ્વારા મંદિરમાં શિવપૂજન બાદ ધ્વજારોહણ કરાયું
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં યોજાયેલા તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને...
અમરેલી જિલ્લા ની ખાંભા તાલુકા ના મોટા સમઢીયાળા ના મહિલા દયાબેન બારડ ને મારમાર્યો.
એમનાજ સબંધી એક મહિલા સહીત, ત્રણ શખ્સોએ જમીનમાં ભાગ પાડવાના મુદે ઢીકા પાટુ નો મારમારી , ગાળો આપી...
संभागीय आयुक्त, कोटा , डॉ. रविंद्र गोस्वामी ने जन-जन के आराध्य चारभुजा नाथ के दर्शन कर हाडोती संभाग की समृद्धि एवं खुशहाली की कामना की।
25 अक्टूबर 2024, -संभागीय आयुक्त, कोटा , डॉ. रविंद्र गोस्वामी ने जन-जन के आराध्य चारभुजा नाथ के...