ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ 37 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી જે સાથે જ કોંગ્રેસે મહિસાગર જિલ્લાની ત્રણેય બેઠકો પર જાહેર કરેલા નામોને પગલે હાલ તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર અને બાલાસીનોર બેઠકો પર ઉતારવામાં આવેલા ત્રણેય ખેલાડીઓ પૈકી કોઇ અગાઉ જીતેલા તો કોઈ અગાઉ હારનો સ્વાદ ચાખી ચુકેલા નેતા છે. વિધાનસભાની 122 નંબરની લુણાવાડા બેઠક પર કોંગ્રેસે આખરે ઓબીસી ઉમેદવારની પસંદગી કરી છે. આ કારણે હાલ તો અહીં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે જેઓ ઓબીસી સમાજમાંથી આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अकाली दल के नेता इंदर इकबाल सिंह अटवाल और अन्नाद्रमुक के डॉ. मैत्रेयन भाजपा में होंगे शामिल
नई दिल्ली, शिरोमणि अकाली दल (SAD) के नेता और पूर्व विधायक इंदर इकबाल सिंह अटवाल रविवार को नई...
ધ્રાંગધ્રા ડીવીઝનના ડી.વાય.એસ.પી સાથે ગેરવર્તન કરતા શખ્સ વિરુધ્ધ ફરીયાદ નોંધાઇ
ધ્રાંગધ્રા ડીવીઝનના ડી.વાય.એસ.પી સાથે પીપળી ગામના શખ્સે ગેરવર્ષન કરતા શખ્સ વિરુધ્ધ ફરીયાદ નોંધાઇ...
Final challenge rounds and grand finale of Mr Gay World India 2024
Mr Gay World India is an annual event which is not just a beauty pageant; it's a powerful...
भरचौकात उदयनराजेंच्या कार्यकर्त्यावर झाडल्या गोळ्या..
सातारा: साताऱ्यातील राजवाडा परिसरात बुधवारी मध्यरात्री एकावर अज्ञाताकडून गोळीबार झाला. या...
ভূপেন বৰাৰ লগতে অখিল গগৈৰ বিৰুদ্ধে সাংবাদিকৰ আগত মন্তব্য দিয়ে ৰাজ্যিক বিজেপিৰ সভাপতি ভৱেশ কলিতাই।
ভূপেন বৰাৰ লগতে অখিল গগৈৰ বিৰুদ্ধে সাংবাদিকৰ আগত মন্তব্য দিয়ে ৰাজ্যিক বিজেপিৰ সভাপতি ভৱেশ কলিতাই।