ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ 37 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી જે સાથે જ કોંગ્રેસે મહિસાગર જિલ્લાની ત્રણેય બેઠકો પર જાહેર કરેલા નામોને પગલે હાલ તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર અને બાલાસીનોર બેઠકો પર ઉતારવામાં આવેલા ત્રણેય ખેલાડીઓ પૈકી કોઇ અગાઉ જીતેલા તો કોઈ અગાઉ હારનો સ્વાદ ચાખી ચુકેલા નેતા છે. વિધાનસભાની 122 નંબરની લુણાવાડા બેઠક પર કોંગ્રેસે આખરે ઓબીસી ઉમેદવારની પસંદગી કરી છે. આ કારણે હાલ તો અહીં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે જેઓ ઓબીસી સમાજમાંથી આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ને મળી રેડિયો સ્ટેશનની ભેટ,જાન્યુઆરી 2024 સુધીમાં થશે કાર્યરત.. #newsgujaratisurat,
ડીસા ને મળી રેડિયો સ્ટેશનની ભેટ,જાન્યુઆરી 2024 સુધીમાં થશે કાર્યરત.. #newsgujaratisurat,
આમ આદમી પાર્ટીની લાગેલી જાહેરાત ભુસ્તા (હટાવતા) લોકો કેમેરામાં કેદ થયા, જાણો કોણ હતા એ લોકો, live..!
આમ આદમી પાર્ટીની લાગેલી જાહેરાત ભુસ્તા (હટાવતા) લોકો કેમેરામાં કેદ થયા, જાણો કોણ હતા એ લોકો, live..!
जशने ईद-ए-मिलाद दुन्नबी निमीत्त पोलीस ठाण्यात धर्मगुरुंची बैठक संपन्न
केज :- जश्ने ईद-ए-मिलाद दुन्नबी निमित्त केज पोलीस ठाण्यात मुस्लिम धर्मगुरुंची बैठक संपन्न झाली....
नागपुर में राष्ट्रीय स्वयंसेवक संघ का विजयादशमी उत्सव:भागवत ने शस्त्र पूजा, बोले- बांग्लादेश में फैलाया जा रहा कि भारत उसके लिए खतरा
राष्ट्रीय स्वयंसेवक संघ (RSS) प्रमुख मोहन भागवत ने महाराष्ट्र के नागपुर में शनिवार (12 अक्टूबर...