ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ 37 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી જે સાથે જ કોંગ્રેસે મહિસાગર જિલ્લાની ત્રણેય બેઠકો પર જાહેર કરેલા નામોને પગલે હાલ તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર અને બાલાસીનોર બેઠકો પર ઉતારવામાં આવેલા ત્રણેય ખેલાડીઓ પૈકી કોઇ અગાઉ જીતેલા તો કોઈ અગાઉ હારનો સ્વાદ ચાખી ચુકેલા નેતા છે. વિધાનસભાની 122 નંબરની લુણાવાડા બેઠક પર કોંગ્રેસે આખરે ઓબીસી ઉમેદવારની પસંદગી કરી છે. આ કારણે હાલ તો અહીં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે જેઓ ઓબીસી સમાજમાંથી આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Today's Top Trades: Nifty 19100 के नीचे हुआ बंद, Investors इन Stocks पर करें निवेश | Business News 
 
                      Today's Top Trades: Nifty 19100 के नीचे हुआ बंद, Investors इन Stocks पर करें निवेश | Business News
                  
    હાડકેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસની તૈયારીઓ 
 
                      #buletinindia #gujarat #mahesana
 
 
 
                  
   કાંકરેજ તાલુકાના ઉણ ગામમાં આવેલ એતિહાસિક પુરાણી મંદિર હઠેશ્વર મહાદેવ ના મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ 
 
                      કાંકરેજ તાલુકાના ઉણ ગામમાં આવેલ એતિહાસિક પુરાણી મંદિર હઠેશ્વર મહાદેવ ના મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ
                  
   शिक्षा नगरी को लगा ये कैसा ग्रहण! सुसाइड के बाद अब कोटा से लापता हो रहे कोचिंग स्टूडेंट्स 
 
                      देशभर में शिक्षा नगरी के नाम से प्रसिद्ध कोटा शहर में सुसाइड के बाद अब स्टूडेंट्स के लापता होने...
                  
   Petlad Congress MLA Niranjan Patel quits the party after being denied ticket by the party | Zee News 
 
                      Petlad Congress MLA Niranjan Patel quits the party after being denied ticket by the party | Zee News
                  
   
  
  
  
   
   
   
  