ઠાસરા તાલુકાના પીપલવાડા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના રાણી પોરડામાં ડૉન બોસ્કોની સામાજીક સેવા કેન્દ્રના સહયોગ થી બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને બાળદિનનું મહત્વ અને બાળદિન કેમ ઉજવવામાં આવે છે તેની સમજણ ડૉ બોસ્કો સેવા કેન્દ્ર દ્વારા ભારતા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂને બાળકો ખુબ ગમતા હતા એટલે તેમના જન્મ દિનને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. રાણી પોરડા પ્રા.શાળાના બાળકોને રમત ગમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું.તેમજ શાળાના આચાર્ય રતિલાલ હઠીભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হাতীৰ মাউত হিচাবে কাকপথাৰৰ পৰা অৰুণাচলৰ ইটানগৰলৈ কাম কৰিবলৈ যোৱা লেহোক মৰাণ সন্ধানহীন
হাতীৰ মাউত হিচাবে কাকপথাৰৰ পৰা অৰুণাচলৰ ইটানগৰলৈ কাম কৰিবলৈ যোৱা কাকপথাৰৰ লেহোক মৰাণ সন্ধানহীন
વિસનગર : છોકરી ભગાડવામાં તારો હાથ છે, કહી યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો, પોલીસ ફરિયાદ
વિસનગર તાલુકાના કડા ગામે ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવકને છોકરી ભગાડવામાં તારો હાથ છે, તેમ કહી...
વિચિત્ર ખુલાસો : ફ્લેવર્ડ કોન્ડોમની માંગમાં એકાએક વધારો , કારણ જાણીને તમે હેરાન થઈ જશો!
આ દિવસોમાં પશ્ચિમ બંગાળ સતત ચર્ચામાં રહે છે. બંગાળ EDના દરોડાની સાથે-સાથે યુવાનોમાં વિચિત્ર નશાની...
AAP has pushed Punjab to the brink, economy collapsing, gangsters ruling : Chugh
BJP national general secretary Tarun Chugh today said that the Bhagwant Mann led AAP government...