ઠાસરા તાલુકાના પીપલવાડા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના રાણી પોરડામાં ડૉન બોસ્કોની સામાજીક સેવા કેન્દ્રના સહયોગ થી બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને બાળદિનનું મહત્વ અને બાળદિન કેમ ઉજવવામાં આવે છે તેની સમજણ ડૉ બોસ્કો સેવા કેન્દ્ર દ્વારા ભારતા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂને બાળકો ખુબ ગમતા હતા એટલે તેમના જન્મ દિનને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. રાણી પોરડા પ્રા.શાળાના બાળકોને રમત ગમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું.તેમજ શાળાના આચાર્ય રતિલાલ હઠીભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सरपंच असावा तर असा सरपंचाने दोन लाख रुपयांच्या नोटा उधळत केले अनोखे आंदोलन
सरपंच असावा तर असा सरपंचाने दोन लाख रुपयांच्या नोटा उधळत केले अनोखे आंदोलन
MLA Report Card LIVE: Gujarat Election 2022 | Gitaba Jadeja | Naushad Solanki | Gujarat News Live
MLA Report Card LIVE: Gujarat Election 2022 | Gitaba Jadeja | Naushad Solanki | Gujarat News Live
Ram Mandir: Delhi में BJP की आज बैठक, राम मंदिर को लेकर होगी चर्चा | BJP Meeting Today | PM Modi
Ram Mandir: Delhi में BJP की आज बैठक, राम मंदिर को लेकर होगी चर्चा | BJP Meeting Today | PM Modi
પાલનપુર નજીક ટોલ પ્લાઝા પર તોડફોડ મામલે પોલીસે 5 શખ્સોને ઝડપ્યા
બનાસકાંઠાના પાલનપુર નજીક ખીમાણા ટોલ પ્લાઝા પર 24 ડિસેમ્બરે અસામાજીક તત્વોએ ટોલ ન ભરવા મામલે આંતક...