લુણાવાડા ભોઈ સમાજ દ્વારા ભોઈ સમાજની વાડીમાં નડીયાદના શ્રી સંતરામ મંદિર નેત્ર ચિકિત્સાલયના સહયોગથી મફત આંખના રોગોના નિદાનના કેમ્પનું આયોજન કરાયું હતુ. જેમાં 1000 થી વધુ દર્દીઓએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. જેમાં 500 થી વધારે દર્દીઓને મફતમાં ચશ્મા તેમજ આઇ ડ્રોપ્સ આપવામાં આવ્યા તથા 89 લોકોના આંખના ઓપરેશન નોંધાવવામાં આવ્યા છે જેનો ઉપચાર નડિયાદ સંતરામ મંદિર ખાતે કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના વધામણા કર્યા જુવો 👇👉
સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના વધામણા કર્યા જુવો 👇👉
Cyclone Biparjoy: पीएम मोदी ने 'बिपरजॉय' को लेकर बुलाई समीक्षा बैठक, तैयारियों का लेंगे जायजा
नई दिल्ली, प्रधानमंत्री नरेन्द्र मोदी दोपहर में चक्रवात बिपरजॉय से संबंधित स्थिति की...
ડીસામાં યુવકની લાશ મળી આવતાં ચકચાર
ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં એક ખુલ્લા ઘરમાંથી યુવકની લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી છે....
बाणगंगा रामगढ़ विषधारी टाइगर रिजर्व की टीम ने मगरमच्छ का दलेलपुरा में किया रेस्क्यू
बूंदी । बाण गंगा के पास दलेलपुरा मगरमच्छ दिखाई देने से ग्रामीण हडकम्प मच गया।...