લુણાવાડા ભોઈ સમાજ દ્વારા ભોઈ સમાજની વાડીમાં નડીયાદના શ્રી સંતરામ મંદિર નેત્ર ચિકિત્સાલયના સહયોગથી મફત આંખના રોગોના નિદાનના કેમ્પનું આયોજન કરાયું હતુ. જેમાં 1000 થી વધુ દર્દીઓએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. જેમાં 500 થી વધારે દર્દીઓને મફતમાં ચશ્મા તેમજ આઇ ડ્રોપ્સ આપવામાં આવ્યા તથા 89 લોકોના આંખના ઓપરેશન નોંધાવવામાં આવ્યા છે જેનો ઉપચાર નડિયાદ સંતરામ મંદિર ખાતે કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শোণিতপুৰৰ চাৰিদুৱাৰত বৃহৎ পৰিমানৰ সন্দেহযুক্ত হেৰইন সহ তিনিজনক আটক #chariduarpolice
শোণিতপুৰৰ চাৰিদুৱাৰত বৃহৎ পৰিমানৰ সন্দেহযুক্ত হেৰইন সহ তিনিজনক আটক #chariduarpolice
তিনি বন্ধুৱে হত্যা কৰিলেনেকি অমায়িক অতুলক || তিনি বন্ধুৰ বিৰুদ্ধে ঘিলামৰা আৰক্ষীয়ে গোচৰ পঞ্জীয়ন
তিনি বন্ধুৱে হত্যা কৰিলেনেকি অমায়িক অতুলক || তিনি বন্ধুৰ বিৰুদ্ধে ঘিলামৰা আৰক্ষীয়ে গোচৰ পঞ্জীয়ন
12 વિદ્યા શાખા ના 82 અભ્યાસક્રમ 31,748 યુવા છાત્ર છાત્રાઓને પદવીઓ એનાયત કરાય.
વીર કવિ નર્મદની ૧૯૦મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાના...
ઉપલેટાની કિલ્લોલ સ્કૂલમા વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન | SatyaNirbhay News Channel
ઉપલેટાની કિલ્લોલ સ્કૂલમા વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન | SatyaNirbhay News Channel
भारत के यशस्वी ,भारत मां के महान सपूत ,कर्मयोगी प्रधानमंत्री जी का मनाया गया जन्म दिवस।
भारत के यशस्वी ,भारत मां के महान सपूत ,कर्मयोगी प्रधानमंत्री जी का मनाया गया जन्म दिवस।