હાલોલ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવાયા છતાં પણ છેલ્લા કેટલાય દિવસોથી સસ્પેન્સ જાળવી કોંગ્રેસ પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારનું નામ 128-હાલોલ વિધાનસભા બેઠક માટે જાહેર કરવામાં ન આવતા અનેક તર્ક વિતર્કો સાથે અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી જ્યારે હાલોલ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા કોઈપણ ઉમેદવારનું નામ જાહેર ન કરવામાં આવતા કોંગ્રેસી કાર્યકરો પણ પણ મૂંઝવણમાં મુકાઈ અંદરો અંદર અકળાઇ ઉઠ્યા હતા જોકે કોંગ્રેસનો ઉમેદવાર કોણ તે અંગેની વિવિધ ચર્ચાઓ સાથે અનેક અટકળો પણ ઊઠવા પામી હતી જેમાં કોંગ્રેસના અગ્રણી કાર્યકરો સહિત કેટલાક યુવા કાર્યકરોના નામ પણ 128-હાલોલ વિધાનસભા બેઠક માટે ચર્ચામાં હતા જેમાં ગોધરાના રાજેન્દ્રસિંહ પરમારનું નામ મોખરે ચાલી રહ્યું હતું જેમાં આખરે ઉમેદવારી પત્રો ભરવાના આગલા દિવસ એટલે કે આજ રોજ કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા 128-હાલોલ વિધાનસભા બેઠક માટે રાજેન્દ્રસિંહ પરમારના નામ પર મહોર મારી તેઓનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું જેને લઈને છેલ્લા કેટલાય દિવસોથી હાલોલ પંથકમાં ચાલતી કોંગ્રેસનો ઉમેદવાર કોણ ? ની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજી નાં સફળ 2વર્ષ ની ઉજવણી કરતું ખંભાળિયા શહેર ભાજપ
વધુ સમાચાર જોવા માટેwww.mahirkalamnews.comપર ક્લિક કરો અને જુઓ વધુ સમાચારો
આઈસ્ક્રીમ ખાતી મોડલ પર મૌલવીઓએ મચાવ્યો હંગામો, ઈરાનમાં મહિલાઓની જાહેરાત પર પ્રતિબંધ
ઈરાનના કટ્ટર ઈસ્લામિક ધર્મગુરુઓએ મહિલાઓને જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરાત એક જાહેરાત પર...
અમદાવાદ:દરિયાપુરમાં હનુમાન પોળમાં દહી હાંડી મટકીફોડ કાર્યક્રમમાં બની ઘટના, વધુ માહિતી માટે news જોવો
અમદાવાદ:
દરિયાપુર માં મટકી ફોડ કાર્યક્રમમાં બની ઘટના
હનુમાન પોળમાં દીવાલ અને ચબુતરો...
सलमान खान को फिर धमकी:मैसेज भेजने वाले ने खुद को लॉरेंस गैंग का बताया
बाबा सिद्दीकी के मर्डर के 6 दिन बाद एक्टर सलमान खान को जान से मारने की धमकी मिली है। यह धमकी...
33 વર્ષથી હોમગાર્ડમાં ફરજ બજાવતા કર્મચારી વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો
છેલ્લા 33 વર્ષથી હોમગાર્ડમાં ફરજ બજાવતા અનવરભાઈ અબ્બાસભાઈ સોલંકી વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયા...