પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામની સીમમાં આવેલ રેલ્વે ટ્રેકના થાંભલા નં. 9/24 થી 26 ના થાંભલા પાસે એક વ્યક્તિનો મૃતદેહ રેલ્વે સાથે અકસ્માત થયેલ હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસ દ્વારા મૃતકની તપાસ કરતા તે વ્યક્તિ ચેતનભાઈ લાલબાબુ વકીલ જાતે પંડિત (22) (રહે. કરેલી ગામ) હોવાનું જણાયુ હતુ, જેથી પોલીસ દ્વારા તેના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરાય હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত ব্যৱসায়ীক মৃত্যুৰ প্ৰচেষ্টা চলোৱা ঘটনাৰ প্ৰতিবাদত ব্যৱসায়ীৰ প্ৰতিবাদ।
সোণাৰিত ব্যৱসায়ীক মৃত্যুৰ প্ৰচেষ্টা চলোৱা ঘটনাৰ প্ৰতিবাদত ব্যৱসায়ীৰ প্ৰতিবাদ।
সোণাৰিত...
ओटीटी लिंक वाले मैसेज, स्पैम कॉल और मैसेज से ठगी पर ट्राई सख्त, कई नियमों में बदलाव
परेशान करने वाले टेलीमार्केटर्स पर ट्राई ने कार्रवाई की तैयारी कर ली है। ट्राई ने दूरसंचार...
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવમાં પેવિંગ બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવમાં પેવિંગ બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વિવિધ...
Vivo T3 Lite 5G की पहली सेल आज होगी LIVE, 10 हजार रुपये से कम में खरीदें दमदार फीचर वाला Smartphone
वीवो ने पिछले दिनों अपने ग्राहकों के लिए Vivo T3 Lite 5G फोन लॉन्च किया था। आज यानी 4 जुलाई 2024...