પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામની સીમમાં આવેલ રેલ્વે ટ્રેકના થાંભલા નં. 9/24 થી 26 ના થાંભલા પાસે એક વ્યક્તિનો મૃતદેહ રેલ્વે સાથે અકસ્માત થયેલ હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસ દ્વારા મૃતકની તપાસ કરતા તે વ્યક્તિ ચેતનભાઈ લાલબાબુ વકીલ જાતે પંડિત (22) (રહે. કરેલી ગામ) હોવાનું જણાયુ હતુ, જેથી પોલીસ દ્વારા તેના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરાય હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ તાલુકાના કોઠી ગામે નવરાત્રી માં બાળાઓ ને સોનાના દાણા નું ઈનામ આપવામાં આવ્યું
જસદણ તાલુકાના કોઠીગામે વાડી વિસ્તારમાં નવરાત્રી પાવન અવસર પર ગરબાની રમઝટ ગરબી મંડળમાં નવરાત્રીનાં...
ৰহা দীঘলদৰি শ্ৰীশ্ৰী বামন গোঁসাই থানত উনবিংশ বাৰ্ষিক শ্ৰীশ্ৰী দূৰ্গা পূজা ৰ প্ৰস্তুতি।
ৰহা দীঘলদৰি শ্ৰীশ্ৰী বামন গোঁসাই থানত উনবিংশ বাৰ্ষিক শ্ৰীশ্ৰী শাৰদীয় দুৰ্গা পূজাৰ ব্যাপক...
शिक्रापूर पोलीस ठाण्यात उपसरपंचाचा धिंगाणा
शिक्रापूर पोलीस स्टेशन मध्ये गोंधळ घालत फोडली काच
केंदूरच्या माजी उपसरपंचाला ऐन...