પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામની સીમમાં આવેલ રેલ્વે ટ્રેકના થાંભલા નં. 9/24 થી 26 ના થાંભલા પાસે એક વ્યક્તિનો મૃતદેહ રેલ્વે સાથે અકસ્માત થયેલ હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસ દ્વારા મૃતકની તપાસ કરતા તે વ્યક્તિ ચેતનભાઈ લાલબાબુ વકીલ જાતે પંડિત (22) (રહે. કરેલી ગામ) હોવાનું જણાયુ હતુ, જેથી પોલીસ દ્વારા તેના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરાય હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતના લાલગેટ ની દિલ્હી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી પોલીસે ૬૦ કિલો ગૌમાંસ પકડયુ.હોટલ માલિકની ધરપકડ.
સુરતના લાલગેટ ની દિલ્હી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી પોલીસે ૬૦ કિલો ગૌમાંસ પકડયુ.હોટલ માલિક સરફરાઝ...
सिद्धू मूसेवाला हत्याकांड के मास्टरमाइंड सचिन को लाया गया भारत, फर्जी पासपोर्ट के जरिये भाग गया था विदेश
नई दिल्ली, पंजाबी सिंगर सिद्धू मूसेवाला हत्याकांड का मास्टरमाइंड और कुख्यात गैंगस्टर सचिन...
Varun Gandhi का टिकट काटेगी BJP?, सपा में जाने की अटकलें पर क्या बोले Akhilesh Yadav?
Varun Gandhi का टिकट काटेगी BJP?, सपा में जाने की अटकलें पर क्या बोले Akhilesh Yadav?
Breaking News: बीएसपी संगठन से हटाए जाने के बाद Akash Anand ने तोड़ी चुप्पी | Aaj Tak
Breaking News: बीएसपी संगठन से हटाए जाने के बाद Akash Anand ने तोड़ी चुप्पी | Aaj Tak