પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામની સીમમાં આવેલ રેલ્વે ટ્રેકના થાંભલા નં. 9/24 થી 26 ના થાંભલા પાસે એક વ્યક્તિનો મૃતદેહ રેલ્વે સાથે અકસ્માત થયેલ હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસ દ્વારા મૃતકની તપાસ કરતા તે વ્યક્તિ ચેતનભાઈ લાલબાબુ વકીલ જાતે પંડિત (22) (રહે. કરેલી ગામ) હોવાનું જણાયુ હતુ, જેથી પોલીસ દ્વારા તેના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરાય હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાડીસા પ્રગતિ એજયુકેશન સેન્ટર ખાતે શિક્ષક દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી* .
રિપોર્ટ. લતીફ સુમરા
આજ રોજ 5 મી સપ્ટેમ્બર *ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ* ના જન્મદિવસ નિમિત્તે શિક્ષક...
बाइक फिसलने से तीन युवक घायल समुदाय स्वास्थ्य केंद्र गुनौर में इलाज जारी
गुनौर : एफआरवी स्टाफ ने जानकारी देते हुए बताया की मौके पर गए कॉलर व...
આજે તમારી હરકતો બદલો, નહીં તો ઓફિસમાં બધાના દુશ્મન બની જશો
તમે ઘણીવાર જોયું હશે કે કેટલાક લોકો ઓફિસ આવવાનું ટાળે છે અને ઘરેથી મહત્તમ કામની માંગ કરે છે. આનું...
Two days Seminar cum panel discussion on China organized by Indian Army at Tezpur concluded
INDIAN ARMY ORGANIZES SEMINAR CUM PANEL DISCUSSION ON CHINA AT TEZPUR
Tezpur : A two day...
সদায়েই ৰাইজৰ মাজত এগৰাকী বিধায়ক
১০৯ নং বিহপুৰীয়া বিধানসভা সমষ্টিৰ বিধায়ক ড• অমিয় কুমাৰ ভূঞাই শ্ৰেষ্ঠ বিহপুৰীয়া নিৰ্মানৰ...