વઢવાણના ૨૪ વર્ષીય સિવિલ એન્જીનિયર દિપાલીબેન ભરતભાઇ શેઠ આગામી તા. ૨૮મી ડિસેમ્બરે અમદાવાદમાં આચાર્ય ભગવંત યોગ તિલકસુરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરનાર છે, ત્યારે સકળ સંઘ દ્વારા વઢવાણમાં તા. ૧૩મી નવેમ્બરને રવિવારે ભવ્ય વરસીદાનના વરઘોડાનું આયોજન કરાયું હતું. આ વરસીદાનનો વરઘોડો સમગ્ર વઢવાણ શહેરના રાજમાર્ગો પર ફર્યો હતો અને ત્યારબાદ સ્વામીવાત્સલ્ય સંઘ ખાતે જમણ પણ યોજાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP announces names of candidates from 160 constituencies to contest in Gujarat Assembly Polls 2022
BJP announces names of candidates from 160 constituencies to contest in Gujarat Assembly Polls 2022
પાલનપુર હેડક્વાર્ટર ખાતે ફરજ દરમિયાન પોલીસકર્મીને આવતા #newsgujarati,#newsgujaratilive,
પાલનપુર હેડક્વાર્ટર ખાતે ફરજ દરમિયાન પોલીસકર્મીને આવતા #newsgujarati,#newsgujaratilive,
DEESA // ડીસા માં અલગ અલગ ચોરીના બે ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી બનાસકાંઠા LCB પોલીસ..
ડીસામાં અલગ અલગ ચોરીના બે ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને બનાસકાંઠા LCB પોલીસે ઝડપી લીધો છે અને...
દામનગર નજીક આવેલા ઘુફણીયા ગામે એક યુવક ખેતરમા દવા છાટતા ઝેરી અસર થતા મોત થયું
દામનગર નજીક આવેલા ઘુફણીયા ગામે એક યુવક ખેતરમા દવા છાટતા ઝેરી અસર થતા મોત થયું
MAHESANA | બહુચરાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ના 4 મહિનામાં રાજીનામા
MAHESANA | બહુચરાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ના 4 મહિનામાં રાજીનામા