વઢવાણના ૨૪ વર્ષીય સિવિલ એન્જીનિયર દિપાલીબેન ભરતભાઇ શેઠ આગામી તા. ૨૮મી ડિસેમ્બરે અમદાવાદમાં આચાર્ય ભગવંત યોગ તિલકસુરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરનાર છે, ત્યારે સકળ સંઘ દ્વારા વઢવાણમાં તા. ૧૩મી નવેમ્બરને રવિવારે ભવ્ય વરસીદાનના વરઘોડાનું આયોજન કરાયું હતું. આ વરસીદાનનો વરઘોડો સમગ્ર વઢવાણ શહેરના રાજમાર્ગો પર ફર્યો હતો અને ત્યારબાદ સ્વામીવાત્સલ્ય સંઘ ખાતે જમણ પણ યોજાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રાકૃતિક કૃષિ અંગેની એક દિવસીય તાલીમ યોજાઈ
સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે આત્મા પ્રોજેક્ટ ખેડા દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન આપવા...
Jammu-Kashmir Election 2024: आज Srinagar में होगी PM Modi की बड़ी रैली, Jammu में भी करेंगे जनसभा
Jammu-Kashmir Election 2024: आज Srinagar में होगी PM Modi की बड़ी रैली, Jammu में भी करेंगे जनसभा
Rahul Gandhi Amethi पहुंचने से पहले प्रतापगढ़ में किस बात पर आग-बबूला हो गए? PM Modi
Rahul Gandhi Amethi पहुंचने से पहले प्रतापगढ़ में किस बात पर आग-बबूला हो गए? PM Modi
অৱশেষত ঘগ্ৰাপাৰ আৰক্ষী থানাৰ বিতৰ্কিত OC বিমান ৰায়ক বৰ্খাস্ত
অৱশেষত নলবাৰী জিলাৰ ঘগ্ৰাপাৰ আৰক্ষী থানাৰ বিতৰ্কিত OC বিমান ৰায়ক চাকৰিৰ পৰা বৰ্খাস্ত কৰে৷উল্লেখ্য...