વઢવાણના ૨૪ વર્ષીય સિવિલ એન્જીનિયર દિપાલીબેન ભરતભાઇ શેઠ આગામી તા. ૨૮મી ડિસેમ્બરે અમદાવાદમાં આચાર્ય ભગવંત યોગ તિલકસુરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરનાર છે, ત્યારે સકળ સંઘ દ્વારા વઢવાણમાં તા. ૧૩મી નવેમ્બરને રવિવારે ભવ્ય વરસીદાનના વરઘોડાનું આયોજન કરાયું હતું. આ વરસીદાનનો વરઘોડો સમગ્ર વઢવાણ શહેરના રાજમાર્ગો પર ફર્યો હતો અને ત્યારબાદ સ્વામીવાત્સલ્ય સંઘ ખાતે જમણ પણ યોજાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सामुदायिक स्वास्थ्य केन्द्र तालेड़ा में गर्मी से राहत के किए गए प्रबंध
गर्मी बढऩे के साथ चिकित्सा संस्थानों में हीटवेव से बचाव के लिए व्यवस्थाओं में बढ़ोतरी की जा रही...
Benefits of Cutting Down Salt: कम नमक खाने से दुरुस्त होगी आपकी सेहत, दिल से लेकर किडनी तक को मिलेगा फायदा
नमक (Salt Intake) हमारे खाने का एक महत्वपूर्ण हिस्सा है जिसके बिना खाना बेस्वाद लगता है। हालांकि...
CM ભૂપેન્દ્ર પટેલે ૧૧માં એગ્રી એશિયા પ્રદર્શનને ખૂલ્લું મુક્યુ
#buletinindia #gujarat #gandhinagar
भगवती मानव कल्याण संगठन एवं भारतीय शक्ति चेतना पार्टी द्वारा रखा गया कार्यक्रम
भगवती मानव कल्याण संगठन एवं भारतीय शक्ति चेतना पार्टी द्वारा रखा गया कार्यक्रम