વઢવાણના ૨૪ વર્ષીય સિવિલ એન્જીનિયર દિપાલીબેન ભરતભાઇ શેઠ આગામી તા. ૨૮મી ડિસેમ્બરે અમદાવાદમાં આચાર્ય ભગવંત યોગ તિલકસુરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરનાર છે, ત્યારે સકળ સંઘ દ્વારા વઢવાણમાં તા. ૧૩મી નવેમ્બરને રવિવારે ભવ્ય વરસીદાનના વરઘોડાનું આયોજન કરાયું હતું. આ વરસીદાનનો વરઘોડો સમગ્ર વઢવાણ શહેરના રાજમાર્ગો પર ફર્યો હતો અને ત્યારબાદ સ્વામીવાત્સલ્ય સંઘ ખાતે જમણ પણ યોજાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जौनपुर में10 हजार रुपये करोड़ की लागत सें बनेगी सड़कें
जौनपुर में 10 हजार रुपये करोड़ की लागत सें बनेगी सड़कें।
जौनपुर: लोकसभा चुनाव के ठीक पहले मोदी...
US Stock Market Holiday Impact LIVE | Top 20 Stocks Now: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा?
US Stock Market Holiday Impact LIVE | Top 20 Stocks Now: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा?
ડીસામાં રાજદીપ જવેલર્સના માલિકે મહીલા ગ્રાહકને છેતરતાં ફરિયાદ નોંધાઇ
ડીસાની એક પ્રતિષ્ઠિત જ્વેલર્સ માલિકે એક મહિલા ગ્રાહકને નકલી દાગીના પધરાવી દીધા હોવાની ઘટના સામે...