વઢવાણના ૨૪ વર્ષીય સિવિલ એન્જીનિયર દિપાલીબેન ભરતભાઇ શેઠ આગામી તા. ૨૮મી ડિસેમ્બરે અમદાવાદમાં આચાર્ય ભગવંત યોગ તિલકસુરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરનાર છે, ત્યારે સકળ સંઘ દ્વારા વઢવાણમાં તા. ૧૩મી નવેમ્બરને રવિવારે ભવ્ય વરસીદાનના વરઘોડાનું આયોજન કરાયું હતું. આ વરસીદાનનો વરઘોડો સમગ્ર વઢવાણ શહેરના રાજમાર્ગો પર ફર્યો હતો અને ત્યારબાદ સ્વામીવાત્સલ્ય સંઘ ખાતે જમણ પણ યોજાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરના ખેમાણામાં ગાયો ઉપર એસિડ ફેંકનાર શખ્સને પોલીસે ઝડપ્યો
પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસે એક સપ્તાહમાં 10 ગાયો ઉપર એસિડ નાખનારા શખ્સને પાલનપુર તાલુકા પોલીસે...
ડીસા માં આમ આદમી પાર્ટીના પોસ્ટર ફાડી દેવાતા કાર્યકર્તાઓ માં ભારે આક્રોશ ફેલાયો.
ડીસા માં આમ આદમી પાર્ટીના પોસ્ટર ફાડી દેવાતા કાર્યકર્તાઓ માં ભારે આક્રોશ ફેલાયો.
ડીસામાં બાઇક ચોરને પોલીસે ઝડપ્યો
ડીસામાંથી વધુ એક બાઈક ચોર ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં શહેર દક્ષિણ પોલીસે પેટ્રોલિંગ...
মৰান গজালীলাইনত ফুটবল প্ৰতিযোগিতাৰ সামৰণি অনুষ্ঠানত দীখাৰি জিলা পৰিষদৰ সদস্যা শিখামণি তামুলী গগৈ
মৰান গজালীলাইনত ফুটবল প্ৰতিযোগিতাৰ সামৰণি অনুষ্ঠানত দীখাৰি জিলা পৰিষদৰ সদস্যা শিখামণি তামুলী গগৈ...