વઢવાણના ૨૪ વર્ષીય સિવિલ એન્જીનિયર દિપાલીબેન ભરતભાઇ શેઠ આગામી તા. ૨૮મી ડિસેમ્બરે અમદાવાદમાં આચાર્ય ભગવંત યોગ તિલકસુરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરનાર છે, ત્યારે સકળ સંઘ દ્વારા વઢવાણમાં તા. ૧૩મી નવેમ્બરને રવિવારે ભવ્ય વરસીદાનના વરઘોડાનું આયોજન કરાયું હતું. આ વરસીદાનનો વરઘોડો સમગ્ર વઢવાણ શહેરના રાજમાર્ગો પર ફર્યો હતો અને ત્યારબાદ સ્વામીવાત્સલ્ય સંઘ ખાતે જમણ પણ યોજાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દ્વારકા ખાતે જન્માષ્ટમી દરમ્યાન પાર્કિંગ – નો પાર્કિંગ ઝોન અંગેનું જાહેરનામું
દ્વારકા ખાતે જન્માષ્ટમી દરમ્યાન પાર્કિંગ – નો પાર્કિંગ ઝોન અંગેનું જાહેરનામું
સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં ચાર વર્ષનો બાળક મળી આવતા પોલીસે મિલન કરાવ્યું
સુરતના વેડ રોડ વિસ્તારમાં વિસ્તારમાં ચાર વર્ષનો એક બાળક તેના પરિવારથી ખોટું પડી ગયું હતું. ત્યારે...
ભાભર માં ખોડીયાર મિત્ર મંડળ ગુપ્ર દ્વારા આર્યુવેદિક રોટલા અને લાડુંનો વિતરણ કરવામાં આવ્યું
ભાભર માં ખોડીયાર મિત્ર મંડળ ગુપ્ર દ્વારા આર્યુવેદિક રોટલા અને લાડુંનો વિતરણ કરવામાં આવ્યું
Honda Activa E जल्द होगी लॉन्च, जान लें किन Electric Scooters के साथ होगा कड़ा मुकाबला
जापानी वाहन निर्माता Honda Motorcycle and Scooter India (HMSI) की ओर से 27 November 2024 को पहले...