સુરેન્દ્રનગર શહેર ખાતે થોડા દિવસ પહેલા ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે એના પરિવારે શંકા કરી છે કે, તેના ભાઈની હત્યા થઈ છે. મૃતક યુવાનનો ભાઈ રજૂઆત કરવા માટે પોલીસ મથકે દોડી ગયો હતો. સુરેન્દ્રનગર શહેરની ફીરદોસ સોસાયટી ખાતે રહેતા મુસ્લિમ યુવાનની થોડા દિવસ પહેલા ગળેફાંસો આપેલી હાલતમાં લાશ મળી આવી હતી.ત્યારે તેના શરીર ઉપર ઇજાના નિશાનો બતાવતા હોવાના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે. ત્યારે મૃતકનો ભાઈ સદામ હાલમાં ન્યાય માટે પોલીસ તંત્ર પાસે દોડ્યો છે. અને ખરેખર સાચી દિશામાં તપાસ કરી અને તેના ભાઈના હત્યારા પકડવા માટેની માંગણી કરવામાં આવી છે. પોલીસ તંત્ર રસ દાખવી અને હત્યારાને ઝડપી પાડે તેવી પરિવારની હાલમાં માંગ ઉઠવા પામી છે. ત્યારે પોલીસે પણ તપાસ કરવા માટેની ખાતરી હાલમાં આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত গান্ধী জয়ন্তী উদযাপনৰ লগতে স্বচ্ছতা অভিযান।
মৰাণত গান্ধী জয়ন্তী উদযাপনৰ লগতে স্বচ্ছতা অভিযান।
আজি ২ অক্টোবৰ, গান্ধী জয়ন্তী উপলক্ষে মৰাণৰ...
અશોક ગેહલોત નું નિવેદન :-શંકરસિંહ કોંગ્રેસ છોડીને ગયા પાર્ટીને શુ ફર્ક પડ્યો ?ઉલ્ટાનો ફાયદો થયો !! ભાજપને કોંગ્રેસજ ભારે પડશે !
ગુજરાતમાં કોંગ્રેસ ને જીતાડવા આવેલા અશોક ગેહલોતનું કહેવું છે કે ગુજરાત માં કોંગ્રેસની જગ્યા કોઈ...
Shah Rukh Khan Death Threat: शाहरुख खान को रायपुर से धमकी, जांच में जुटी Mumbai Police | Aaj Tak
Shah Rukh Khan Death Threat: शाहरुख खान को रायपुर से धमकी, जांच में जुटी Mumbai Police | Aaj Tak
દુધેરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં સ્વાતંત્ર્ય પવૅની ભવ્ય ઉજવણી.
તા. 15/8/2022 ના રોજ મહુવા તાલુકાના દુધેરી ગામે પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પવૅની નિમિત્તે...
જસદણના શિવરાજપુર ગામે ભેંસો ચરાવવા બાબતે બોલાચાલી થતા મારામારીનો બનાવ બે લોકો વિરોધ ફરિયાદ નોંધાય
જસદણના શિવરાજપુર ગામે ભેંસો ચરાવવા બાબતે બોલાચાલી થતા મારામારીનો બનાવ બે લોકો વિરોધ ફરિયાદ નોંધાય