સુરેન્દ્રનગર શહેર ખાતે થોડા દિવસ પહેલા ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે એના પરિવારે શંકા કરી છે કે, તેના ભાઈની હત્યા થઈ છે. મૃતક યુવાનનો ભાઈ રજૂઆત કરવા માટે પોલીસ મથકે દોડી ગયો હતો. સુરેન્દ્રનગર શહેરની ફીરદોસ સોસાયટી ખાતે રહેતા મુસ્લિમ યુવાનની થોડા દિવસ પહેલા ગળેફાંસો આપેલી હાલતમાં લાશ મળી આવી હતી.ત્યારે તેના શરીર ઉપર ઇજાના નિશાનો બતાવતા હોવાના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે. ત્યારે મૃતકનો ભાઈ સદામ હાલમાં ન્યાય માટે પોલીસ તંત્ર પાસે દોડ્યો છે. અને ખરેખર સાચી દિશામાં તપાસ કરી અને તેના ભાઈના હત્યારા પકડવા માટેની માંગણી કરવામાં આવી છે. પોલીસ તંત્ર રસ દાખવી અને હત્યારાને ઝડપી પાડે તેવી પરિવારની હાલમાં માંગ ઉઠવા પામી છે. ત્યારે પોલીસે પણ તપાસ કરવા માટેની ખાતરી હાલમાં આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিৰ লংপতীয়া বৰনামঘৰত গুৰুজনাৰ জন্মজয়ন্তী উপলক্ষে বিশেষ কাৰ্যসূচী আয়োজন।
আজি জগতগুৰু মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৫৭৪ সংখ্যক জন্মজয়ন্তী। ৰাজ্যৰ অন্যান্য প্ৰান্তৰ লগতে...
ગુજરાત સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય ન મળતાં ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોમાં આક્રોશ
સંચાલકોની ધીરજ ખૂટી:સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય ન મળતાં ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોમાં આક્રોશ
ઈસરવાડા પાસે અજાણ્યો ડમ્પર ચાલક મોટરસાયકલને ટક્કર મારી ફરાર
ઈસરવાડા પાસે અજાણ્યા ડમ્પર ચાલક કલર લઇને જતા યુવકના મોટરસાયકને ટક્કર મારી નાસી છૂટયો, ચાલક...
पोलिसांच्या हातावर तुरी देऊन फरार झालेल्या आरोपीला शिताफीने पकडले
गुहागर : मला लघुशंका झालेय, गाडी थांबवा असे सांगून लघु शंकेला गेलेल्या आरोपीने तिथूनच...
जिला कलेक्टर नैनवा क्षेत्र के दौरे पर स्थितियों का लिया जायजा
नैनवां उपखंड क्षेत्र में जारी भारी बारिश के मध्य नजर प्रशासनिक अधिकारियों ने स्थितियों, समस्याओं...