સુરેન્દ્રનગર શહેર ખાતે થોડા દિવસ પહેલા ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે એના પરિવારે શંકા કરી છે કે, તેના ભાઈની હત્યા થઈ છે. મૃતક યુવાનનો ભાઈ રજૂઆત કરવા માટે પોલીસ મથકે દોડી ગયો હતો. સુરેન્દ્રનગર શહેરની ફીરદોસ સોસાયટી ખાતે રહેતા મુસ્લિમ યુવાનની થોડા દિવસ પહેલા ગળેફાંસો આપેલી હાલતમાં લાશ મળી આવી હતી.ત્યારે તેના શરીર ઉપર ઇજાના નિશાનો બતાવતા હોવાના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે. ત્યારે મૃતકનો ભાઈ સદામ હાલમાં ન્યાય માટે પોલીસ તંત્ર પાસે દોડ્યો છે. અને ખરેખર સાચી દિશામાં તપાસ કરી અને તેના ભાઈના હત્યારા પકડવા માટેની માંગણી કરવામાં આવી છે. પોલીસ તંત્ર રસ દાખવી અને હત્યારાને ઝડપી પાડે તેવી પરિવારની હાલમાં માંગ ઉઠવા પામી છે. ત્યારે પોલીસે પણ તપાસ કરવા માટેની ખાતરી હાલમાં આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.
High courts के जज की टिप्पणी पर विपक्ष का बवाल, सुनिए क्या बोलीं Priyanka Chaturvedi ? | Aaj Tak
High courts के जज की टिप्पणी पर विपक्ष का बवाल, सुनिए क्या बोलीं Priyanka Chaturvedi ? | Aaj Tak
Weather Update: दिल्ली-NCR में बारिश के बाद मौसम ने ली करवट, अगले हफ्ते बढ़ेगी गलन
Weather Update: दिल्ली और एनसीआर (Delhi-NCR) समेत पूरे उत्तर भारत में मौसम ने करवट ली है. कई...
সৰুপথাৰৰ সতী সাধনী স্মৃতি দিৱসৰ আয়োজন।
সৰুপথাৰত অনুষ্ঠিত হব কেন্দ্ৰীয় সতী সাধনী স্মৃতি দিৱস । তাৰ বাবে পূৰ্ণ প্ৰস্তুতি আজিৰে পৰা আৰম্ভ...