સુરેન્દ્રનગર શહેર ખાતે થોડા દિવસ પહેલા ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે એના પરિવારે શંકા કરી છે કે, તેના ભાઈની હત્યા થઈ છે. મૃતક યુવાનનો ભાઈ રજૂઆત કરવા માટે પોલીસ મથકે દોડી ગયો હતો. સુરેન્દ્રનગર શહેરની ફીરદોસ સોસાયટી ખાતે રહેતા મુસ્લિમ યુવાનની થોડા દિવસ પહેલા ગળેફાંસો આપેલી હાલતમાં લાશ મળી આવી હતી.ત્યારે તેના શરીર ઉપર ઇજાના નિશાનો બતાવતા હોવાના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે. ત્યારે મૃતકનો ભાઈ સદામ હાલમાં ન્યાય માટે પોલીસ તંત્ર પાસે દોડ્યો છે. અને ખરેખર સાચી દિશામાં તપાસ કરી અને તેના ભાઈના હત્યારા પકડવા માટેની માંગણી કરવામાં આવી છે. પોલીસ તંત્ર રસ દાખવી અને હત્યારાને ઝડપી પાડે તેવી પરિવારની હાલમાં માંગ ઉઠવા પામી છે. ત્યારે પોલીસે પણ તપાસ કરવા માટેની ખાતરી હાલમાં આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi Nomination: अधिकारी को किया नमस्कार, पास में बैठे थे ज्योतिषाचार्य, PM ने ऐसे किया नामांकन
PM Modi Nomination: अधिकारी को किया नमस्कार, पास में बैठे थे ज्योतिषाचार्य, PM ने ऐसे किया नामांकन
Ajay Devgn gives Suniel Shetty a "special shoutout" as Athiya Shetty and KL Rahul exchange vows on Monday. - Newzdaddy
Ajay Devgn gave Suniel Shetty's daughter Athiya Shetty a "special shoutout" in recognition of her...
ખાંભા ની કોર્ટે ૩૭ માસ નું ચડત ભરણ પોષણ ના ચૂકવતા પતિ ને ૫૫૫ દિવસની સજા ફટકારી.
૩૭ મહિનાની ભરણ પોષણની રકમ ભરપાઇ કરે તો છોડી મુકાશે.
ખાંભામા કોર્ટમાં એક મહિલાએ તેના પતિ સામે ભરણ...
Tata Motors अपनी इन पॉपुलर कारों पर दे रही 1.25 लाख तक का बंपर डिस्काउंट, Nexon से लेकर Harrier लिस्ट में शामिल
Tata Motors की ओर से घरेलू ऑटो मार्केट में इस महीने बंपर डिस्काउंट ऑफर किया जा रहा है। कंपनी की...