સુરેન્દ્રનગર શહેર ખાતે થોડા દિવસ પહેલા ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે એના પરિવારે શંકા કરી છે કે, તેના ભાઈની હત્યા થઈ છે. મૃતક યુવાનનો ભાઈ રજૂઆત કરવા માટે પોલીસ મથકે દોડી ગયો હતો. સુરેન્દ્રનગર શહેરની ફીરદોસ સોસાયટી ખાતે રહેતા મુસ્લિમ યુવાનની થોડા દિવસ પહેલા ગળેફાંસો આપેલી હાલતમાં લાશ મળી આવી હતી.ત્યારે તેના શરીર ઉપર ઇજાના નિશાનો બતાવતા હોવાના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે. ત્યારે મૃતકનો ભાઈ સદામ હાલમાં ન્યાય માટે પોલીસ તંત્ર પાસે દોડ્યો છે. અને ખરેખર સાચી દિશામાં તપાસ કરી અને તેના ભાઈના હત્યારા પકડવા માટેની માંગણી કરવામાં આવી છે. પોલીસ તંત્ર રસ દાખવી અને હત્યારાને ઝડપી પાડે તેવી પરિવારની હાલમાં માંગ ઉઠવા પામી છે. ત્યારે પોલીસે પણ તપાસ કરવા માટેની ખાતરી હાલમાં આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ગુજરાત પોલીસના બે પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અધિકારી આમદવાદથી લડી શકે છે ચૂંટણી - Prashant Dayal 
 
                      ગુજરાત પોલીસના બે પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અધિકારી આમદવાદથી લડી શકે છે ચૂંટણી - Prashant Dayal
                  
   सणसवाडीत मुंगसाने नेले चक्क नागालाच पळून 
 
                      सणसवाडीत मुंगसाने नेले चक्क नागालाच पळून
                  
   પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ચર્ચા કરી, અનેક સમીક્ષા કરી 
 
                      વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મંગળવારે સંરક્ષણ સહયોગ...
                  
   Vadodara: મહિલા મોરચા બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રેલી કાઢી વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું 
 
                      Vadodara: મહિલા મોરચા બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રેલી કાઢી વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
                  
   
  
  
  
   
   
  