સુરેન્દ્રનગર શહેર ખાતે થોડા દિવસ પહેલા ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે એના પરિવારે શંકા કરી છે કે, તેના ભાઈની હત્યા થઈ છે. મૃતક યુવાનનો ભાઈ રજૂઆત કરવા માટે પોલીસ મથકે દોડી ગયો હતો. સુરેન્દ્રનગર શહેરની ફીરદોસ સોસાયટી ખાતે રહેતા મુસ્લિમ યુવાનની થોડા દિવસ પહેલા ગળેફાંસો આપેલી હાલતમાં લાશ મળી આવી હતી.ત્યારે તેના શરીર ઉપર ઇજાના નિશાનો બતાવતા હોવાના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે. ત્યારે મૃતકનો ભાઈ સદામ હાલમાં ન્યાય માટે પોલીસ તંત્ર પાસે દોડ્યો છે. અને ખરેખર સાચી દિશામાં તપાસ કરી અને તેના ભાઈના હત્યારા પકડવા માટેની માંગણી કરવામાં આવી છે. પોલીસ તંત્ર રસ દાખવી અને હત્યારાને ઝડપી પાડે તેવી પરિવારની હાલમાં માંગ ઉઠવા પામી છે. ત્યારે પોલીસે પણ તપાસ કરવા માટેની ખાતરી હાલમાં આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચાલતા હજ કરવા માટે નીકળેલ સિંહાબ સામે પાકિસ્તાન સરકારે રસ્તા માં રોડા નાખ્યા પંજાબ ના શાહી ઇમામે પાકિસ્તાન ની સરકાર ને આડે હાથ લીધી
શિહાબની હજ યાત્રા : પંજાબના શાહી ઈમામે વિઝા ન આપવા બદલ પાકિસ્તાન સરકારને આડે હાથ લીધી
હજ કરવા...
Banaskantha News | Palanpur: કાણોદર Highway પર SOG એ ગાંજા ના જથ્થા સાથે 2 ની કરી અટકાયત | Dpnews
Banaskantha News | Palanpur: કાણોદર Highway પર SOG એ ગાંજા ના જથ્થા સાથે 2 ની કરી અટકાયત | Dpnews
દેડીયાપાડા : દારુ પીવાની ના પાડતા માથાભારે શકશ બબાલ કરી જમવાના પૈસા આપ્યા વિના ભાગી ગયા.. જુઓ CCTV
દેડીયાપાડા : દારુ પીવાની ના પાડતા માથાભારે શકશ બબાલ કરી જમવાના પૈસા આપ્યા વિના ભાગી ગયા.. જુઓ CCTV
કોંગ્રેસએ આપેલ બંધના એલાન ને લઈ બનાસકાંઠા ના તમામ તાલુકા લેવલે બંધ
કોંગ્રેસએ આપેલ બંધના એલાન ને લઈ બનાસકાંઠા ના તમામ તાલુકા લેવલે બંધ