સુરેન્દ્રનગર શહેર ખાતે થોડા દિવસ પહેલા ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે એના પરિવારે શંકા કરી છે કે, તેના ભાઈની હત્યા થઈ છે. મૃતક યુવાનનો ભાઈ રજૂઆત કરવા માટે પોલીસ મથકે દોડી ગયો હતો. સુરેન્દ્રનગર શહેરની ફીરદોસ સોસાયટી ખાતે રહેતા મુસ્લિમ યુવાનની થોડા દિવસ પહેલા ગળેફાંસો આપેલી હાલતમાં લાશ મળી આવી હતી.ત્યારે તેના શરીર ઉપર ઇજાના નિશાનો બતાવતા હોવાના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે. ત્યારે મૃતકનો ભાઈ સદામ હાલમાં ન્યાય માટે પોલીસ તંત્ર પાસે દોડ્યો છે. અને ખરેખર સાચી દિશામાં તપાસ કરી અને તેના ભાઈના હત્યારા પકડવા માટેની માંગણી કરવામાં આવી છે. પોલીસ તંત્ર રસ દાખવી અને હત્યારાને ઝડપી પાડે તેવી પરિવારની હાલમાં માંગ ઉઠવા પામી છે. ત્યારે પોલીસે પણ તપાસ કરવા માટેની ખાતરી હાલમાં આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তেজপুৰৰ শ'লমৰাস্থিত হায়াতুল উলুম মাম্ৰাছাত অধ্যয়নৰত আছিল তেজপুৰ যোৰগড়ৰ দুই ছাত্ৰ সন্ধানহীন
তেজপুৰৰ শ'লমৰাস্হিত হায়াতুল উলুম মাম্ৰাছাত অধ্যয়নৰত আছিল তেজপুৰ যোৰগড়ৰ দুই ছাত্ৰ ক্ৰমে মুছাৰ্দুৰ...
पूर्व प्रधान निम्बाहेड़ा गोपाल लाल आंजना ने किया ध्वजारोहण
निम्बाहेडा
फ़रीद खान
पूर्व प्रधान निम्बाहेड़ा गोपाल लाल आंजना ने किया...
सीना भोगावती जोड कालव्याच्या सर्वेक्षणाचे आदेश जारी - आमदार राजेंद्र राऊत
बार्शी तालुक्यातील सिंचन क्षेत्रामध्ये वाढ करण्याकरीता सतत प्रयत्नशील असणारे आमदार...
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદિયાની મુશ્કેલીઓ વધશે! CBIએ 3 આરોપીઓના નિવેદન નોંધ્યા, નવા સમન્સ જારી કરવામાં આવશે
દિલ્હી એક્સાઇઝ પોલિસીના અમલ દરમિયાન ભ્રષ્ટાચારના કથિત મામલામાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ...
নিৰ্দোষী বাছ চালক আৰু কৰ্মচাৰীক জেল হাজোতলৈ প্ৰেৰণ কৰাৰ প্ৰতিবাদত গোৰেশ্বৰত বাছ বন্ধৰ কাৰ্যসূচী
নিৰ্দোষী বাছ চালক আৰু কৰ্মচাৰীক জেল হাজোতলৈ প্ৰেৰণ কৰাৰ প্ৰতিবাদত গোৰেশ্বৰত বাছ বন্ধৰ কাৰ্যসূচী