સુરેન્દ્રનગર શહેર ખાતે થોડા દિવસ પહેલા ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે એના પરિવારે શંકા કરી છે કે, તેના ભાઈની હત્યા થઈ છે. મૃતક યુવાનનો ભાઈ રજૂઆત કરવા માટે પોલીસ મથકે દોડી ગયો હતો. સુરેન્દ્રનગર શહેરની ફીરદોસ સોસાયટી ખાતે રહેતા મુસ્લિમ યુવાનની થોડા દિવસ પહેલા ગળેફાંસો આપેલી હાલતમાં લાશ મળી આવી હતી.ત્યારે તેના શરીર ઉપર ઇજાના નિશાનો બતાવતા હોવાના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે. ત્યારે મૃતકનો ભાઈ સદામ હાલમાં ન્યાય માટે પોલીસ તંત્ર પાસે દોડ્યો છે. અને ખરેખર સાચી દિશામાં તપાસ કરી અને તેના ભાઈના હત્યારા પકડવા માટેની માંગણી કરવામાં આવી છે. પોલીસ તંત્ર રસ દાખવી અને હત્યારાને ઝડપી પાડે તેવી પરિવારની હાલમાં માંગ ઉઠવા પામી છે. ત્યારે પોલીસે પણ તપાસ કરવા માટેની ખાતરી હાલમાં આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মঙ্গলদৈত প্ৰথম বাৰৰ বাবে অনুষ্ঠিত হ'ল আউটদৌৰ ফটোগ্ৰাফী প্ৰদৰ্শনী
মঙ্গলদৈত প্ৰথম বাৰৰ বাবে অনুষ্ঠিত হ'ল আউটদৌৰ ফটোগ্ৰাফী একজিভিচন।অসমৰ বিভিন্ন প্ৰান্তৰ পৰা...
শিৱসাগৰ জ্যোতি সংঘৰ উদ্যোগত শ্ৰীশ্ৰী সৰস্বতী পূজা সম্পন্ন
শিৱসাগৰঃ শিৱসাগৰ জ্যোতি সংঘৰ সৌজন্যত ৪৬ সংখ্যক সাৰ্ব্বজনীন শ্ৰীশ্ৰী সৰস্বতী পূজা উদ্যাপন ৷...
विधानसभा एवं लोकसभा चुनाव के लिए नोडल अधिकारी नियुक्त
पन्ना कलेक्टर एवं जिला निर्वाचन अधिकारी संजय कुमार मिश्र ने भारत निर्वाचन आयोग एवं मुख्य निर्वाचन...
इराक में शादी समारोह के दौरान दिल दहला देने वाला हादसा, अचानक आग लगने से 100 लोगों की मौत और 150 घायल
इराक के शादी समारोह में खुशियां उस वक्त मातम में तब्दील हो गईं, जब अचानक आग लगने से कार्यक्रम में...
ધારી તાલુકા આમ આદમી પાર્ટી કોંગ્રેસ માં સમાઈ જાશે... "આપ" નુ સંગઠન ગમે તે ધડીએ તુટે પડશે
કોંગ્રેસ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ "આપ" ને અલવીદા કહીને કોંગ્રેસ નો.હાથ પકડી...