સુરેન્દ્રનગર શહેર ખાતે થોડા દિવસ પહેલા ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે એના પરિવારે શંકા કરી છે કે, તેના ભાઈની હત્યા થઈ છે. મૃતક યુવાનનો ભાઈ રજૂઆત કરવા માટે પોલીસ મથકે દોડી ગયો હતો. સુરેન્દ્રનગર શહેરની ફીરદોસ સોસાયટી ખાતે રહેતા મુસ્લિમ યુવાનની થોડા દિવસ પહેલા ગળેફાંસો આપેલી હાલતમાં લાશ મળી આવી હતી.ત્યારે તેના શરીર ઉપર ઇજાના નિશાનો બતાવતા હોવાના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે. ત્યારે મૃતકનો ભાઈ સદામ હાલમાં ન્યાય માટે પોલીસ તંત્ર પાસે દોડ્યો છે. અને ખરેખર સાચી દિશામાં તપાસ કરી અને તેના ભાઈના હત્યારા પકડવા માટેની માંગણી કરવામાં આવી છે. પોલીસ તંત્ર રસ દાખવી અને હત્યારાને ઝડપી પાડે તેવી પરિવારની હાલમાં માંગ ઉઠવા પામી છે. ત્યારે પોલીસે પણ તપાસ કરવા માટેની ખાતરી હાલમાં આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रियकराचा मदतीने पत्नीने काढला पतीचा काटा
प्रियकराचा मदतीने पत्नीने काढला पतीचा काटा
OnePlus के इस प्रीमियम और पॉपुलर फोन के गिर गए दाम, अब सस्ते में करें खरीदारी
एक प्रीमियम फोन खरीदने का प्लान बना रहे हैं तो ये जानकारी आपके काम की हो सकती है। वनप्लस ने बीते...
બારાવાડ ગામે નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા ટેકટર ને લઈ જતા અધિકારી સાથે ઝઘડો કરી જાન થી મારી નાખવાની ધમકી આપી ટ્રેક્ટર છોડાવી જતા પોલીસ ફરિયાદ
બારાવાડ ગામે નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા ટેકટર ને લઈ જતા અધિકારી સાથે ઝઘડો કરી જાન થી...
কলাইগাও শিংৰীমাৰি প্ৰাথমিক বিদ্যালয়ত বৃহত্তৰ অসমীয়া যুব মঞ্চৰ কলাইগাও শাখা সমিতি গঠন
বৃহত্তৰ অসমীয়া যুব মঞ্চৰ কলাইগাও শাখা সমিতি গঠন
News | પાટીલ અને પટેલ દિલ્હી જવા રવાના થયા | VR LIVE
News | પાટીલ અને પટેલ દિલ્હી જવા રવાના થયા | VR LIVE