મહીસાગર જીલ્લાના લુણાવાડા શામળાજી હાઈવે પાસે ચોપડા નજીક એક આધેડનું એસ.ટી બસ નીચે આવી જતાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જ્યારે બનાવના પગલે આધેડના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.જયારે લુણાવાડાની પાસે આવેલા પાનમ પુલની બાજુમાં ચોપડા ગામ નજીકમાં અકસ્માત સર્જાયો હતો. હાલોલ શામળાજી હાઇવે પર ચોપડા ગામ નજીક વડોદરાથી ડુંગરપુર જતી એસ.ટી બસની એડફેટે એક આધેડ આવી જતા ઘટનાસ્થળે જ આધેડનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.જયારે સમગ્ર બનાવ બનતા લુણાવાડા ટાઉન પોલીસે ઘટના સ્થળે પોહચીને આધેડના મૃતદેહને પીએમ અર્થે લુણાવાડાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે અને બનવા અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.જયારે અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિજ લાઇનો, ફિડરો, લિલાં ઝાડ અને વેલા પાંદડાં થી ઘેરાયેલા જૉવા મળી રહ્યા છે
વિજ લાઇનો, ફિડરો, લિલાં ઝાડ અને વેલા પાંદડાં થી ઘેરાયેલા જૉવા મળી રહ્યા છે
हनुमान प्रगट उत्सव पर नगर के विभिन्न मंदिरों में हुया कार्यक्रमो का आयोजन
अजयगढ:-आज हनुमान प्रगट उत्सव बड़े हर्ष के साथ पूरे नगर में मनाया गया।इस अवसर पर सुबह से ही सभी...
Ujani Majuli Kherkatia College: NSS organizes week-long programme
The NSS group of Kherkatia College, Ujani Majuli, one of the higher educational institutions in...
Sikkim: मूसलाधार बारिश से बेहाल हुआ राज्य, कई जगह हुआ भूस्खलन; बाढ़ में बहे पुल, सैकड़ों मकान क्षतिग्रस्त
सिक्किम में मूसलाधार बारिश ने तबाही मचा दी है, कई सड़कें और संपत्तियां इससे प्रभावित हुई...
તીર્થધામ બોચાસણ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં હસ્તે ૨૦ સુશિક્ષિત નવયુવાનોએ ત્યાગાશ્રમ સ્વીકાર્યો
સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ત્યાગાશ્રમનું અનેરું મહત્વ છે. સંસારનો ત્યાગ કરી...