મહીસાગર જીલ્લાના લુણાવાડા શામળાજી હાઈવે પાસે ચોપડા નજીક એક આધેડનું એસ.ટી બસ નીચે આવી જતાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જ્યારે બનાવના પગલે આધેડના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.જયારે લુણાવાડાની પાસે આવેલા પાનમ પુલની બાજુમાં ચોપડા ગામ નજીકમાં અકસ્માત સર્જાયો હતો. હાલોલ શામળાજી હાઇવે પર ચોપડા ગામ નજીક વડોદરાથી ડુંગરપુર જતી એસ.ટી બસની એડફેટે એક આધેડ આવી જતા ઘટનાસ્થળે જ આધેડનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.જયારે સમગ્ર બનાવ બનતા લુણાવાડા ટાઉન પોલીસે ઘટના સ્થળે પોહચીને આધેડના મૃતદેહને પીએમ અર્થે લુણાવાડાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે અને બનવા અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.જયારે અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્યમાં તહેવારોને લઈ પોલીસ સતર્ક
#buletinindia #gujarat #arvalli
तगड़ा कैमरा, बड़ी बैटरी और पावरफुल प्रोसेसर; Realme GT 6 पर मिल रही खास डील
Realme GT 6 Offer पावरफुल गेमिंग परफॉर्मेंस और फोटोग्राफी के लिए शानदार कैमरा सेटअप वाला...
जगप्रसिद्ध अजिंठा लेणी, वेरुळ लेणी १५ ऑगस्ट पर्यटकांसाठी मोफत
जगप्रसिद्ध अजिंठा लेणी, वेरुळ लेणी १५ ऑगस्ट पर्यटकांसाठी मोफत
લોનની લાલચ માં ૪.૬૭ લાખ ગુમાવ્યા
લોન અપાવવાની લાલચ આપી અલગ અલગ ચાર્જ ના બહાને વડોદરા ના યુવકે ઝાલોદ ના એક વ્યક્તિ પાસેથી 4 લાખ 67...
उद्या खा.शरदचंद्रजी पवार यांच्यासह मान्यवरांच्या उपस्थितीत शिवाजीराव दादांचा होणार
अभिष्टचिंतन सोहळा
गेवराई, दि.०८ (प्रतिनिधी) ः- माजीमंत्री शिवाजीराव (दादा) पंडित यांच्या ८५ व्या वाढदिवसानिमित्त...