સુરેન્દ્રનગર દાળમીલ રોડ ઉપર હરિપ્રકાશ સોસાયટી પાસે રખડતા ઢોર બાબતે થયેલી બોલાચાલી બાદ સાત શખ્સો દ્વારા ધારીયા, પાઈપ, લાકડાથી હુમલો કરીને બે મહિલા સહિત પાંચ વ્યક્તિને ઈજાઓ કરાતા એ-ડિવીઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.આ અંગેની વિગત એવી છે કે, દાળમીલ રોડ ઉપર હરિપ્રકાશ સોસાયટી, શ્રીનાથ પ્રોવીઝન સ્ટોર પાછળ દુકાન ધરાવતા હાર્દિકસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાને રખડતા ઢોર બાબતે નજીકની શેરીમાં રહેતા કુકાભાઈના દીકરાઓ સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતે સમાધાનની વાત ચાલતી હતી' ત્યારે હિતેષ રમેશભાઈ અરગીયા, રમેશ કુકાભાઈ ખરગીયા તેના ભાઈઓ જાલાભાઈ, રાજુભાઈ, ભરતભાઈ, રાહુલભાઈ ઉપરાંત ઈન્દુભાઈ ભરવાડે લાકડી, પાઈપ, ધારીયાથી હુમલો કરીને હાર્દિકસિંહ, તેના પિતા ધર્મેન્દ્રસિંહ તથા રાજદિપસિંહ તેમજ મીનાબા દેવેન્દ્રસિંહ જાડેજા અને રંજનબેન ધર્મેન્દ્રસિંહ ઝાલાને ઈજા સાથે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सन्त बाबा जयगुरुदेव के उत्तराधिकारी पंकज महाराज का गोरखपुर में हुआ स्वागत।
गोरखपुर/ नौसड़- आपसी प्रेम, सौहार्द, चरित्रोत्थान, आत्म कल्याण तथा अच्छे समाज के निर्माण का...
पंजाब की मान सरकार अपनी विफलताओं को छिपाने के लिए केंद्र को निशाना बना रही है: चुघ
भाजपा के राष्ट्रीय महासचिव तरूण चुघ ने मामूली मुद्दे उठाकर गणतंत्र दिवस समारोह का राजनीतिकरण करने...
Breaking News: मिशन 2024 की BJP ने कर ली तैयारी | Lok Sabha Election 2024 | PM Modi | Aaj Tak
Breaking News: मिशन 2024 की BJP ने कर ली तैयारी | Lok Sabha Election 2024 | PM Modi | Aaj Tak
ठाणे रेल्वे पोलिसांनी आरोपीतांना सी सी टी व्ही फुटेज च्या आधारे 05 तासात आरोपी शोधून गुन्हे उघड केले
महाराष्ट्र : ठाणे रेल्वे स्टेशन फलाट क्रमांक 09 वर फिर्यादी हे 00.09 ते 02.00 वा चे सुमारास ठाणे...