હાલોલ શહેર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા હાલોલ વિધાનસભાના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના માર્ગદર્શન હેઠળ સોમવારના રોજ હાલોલ નગરના શક્તિકેન્દ્ર 8(વોર્ડ-8) બુથ નં 78,83,84અને 86 ની સંલગ્ન બેઠક રાખવામાં આવી હતી જેમાં ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્ય શ્રી અનમોલ સોબીતજી,પ્રદેશ મોરચાના મહામંત્રી ઈશાન્તભાઈ સોનીજી,પંચમહાલ જીલ્લા સહકારી સંઘ ના ડિરેક્ટર શ્રી મયુરધ્વજસિંહ પરમાર જી, જીલ્લા મોરચાના પ્રભારી યોગદીપસિંહ જાડેજા જીલ્લા યુવા મોરચા ના મહામંત્રી નિર્મિતભાઈ દેસાઈ તથા હાલોલ નગર સંગઠન પ્રમુખ સંજયભાઈ પટેલ વિધાનસભા ના યુવા મોરચા ના સંયોજક જીગરભાઈ પટેલ તથા નગરપાલિકા ના સદસ્યોં ભગુભાઈ ઠક્કર, શ્રી ચિરાગભાઈ પટેલ, શ્રીમતી દિપ્તીબેન પટેલ જીલ્લા કારોબારી સભ્ય હર્ષિતભાઈ ભટ્ટ,ઋત્વિકભાઈ વ્યાસ તથા ભારતીય જનતા પાર્ટી હાલોલ વિધાનસભા પરિવાર તથા બુથના યુવાનો બહેનો ભાઈઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી વિધાનસભાના કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ વિચારણા કરી સૂચનોની આપ લે કરવામાં આવી હતી અને ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नाबालिग पीडीता के साथ दुष्कर्म करने का आरोपी मनमहेश उर्फ मनीष गिरफ्तार।*
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा ने बताया की थानाधिकारी पुलिस थाना हिण्डोली...
ખંભાત ONGC સામે એક વિશાળ અજગરે દેખા દીધી હોવાની વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ! લોકો અચરજમાં મુકાયા.
ખંભાત શહેરના રેલવે સ્ટેશન નજીક ઓ.એન.જી.સી સામેના વિસ્તારમાં ગત રાત્રિએ એક વિશાળકાય અજગરે દેખા...
પશ્ચિમ રેલવેના ઉધના સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ | SatyaNirbhay News Channel
પશ્ચિમ રેલવેના ઉધના સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ | SatyaNirbhay News Channel
जगपुरा पुलिस चौकी के सामने झालावाड़-कोटा रोड से नाकाबंदी के दौरान3 किलो गांजा सहित आरोपी गिरफ्तार किया
3 किलो गांजा सहित आरोपी गिरफ्तार किया
कोटा | रानपुर पुलिस ने एक व्यक्ति को गिरफ्तार कर...
ગુજરાત પ્રવાસે અરવિંદ કેજરીવાલ, ચૂંટણી પહેલા કરશે બીજી યોજનાની જાહેરાત, અઢી કરોડ લોકોને મળશે ફાયદો
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ બુધવારે ગુજરાત પહોંચશે અને રાજ્યના લોકો...