પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા આઇ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર પોલીસ અધિક્ષક રાકેશ બારોટે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપતા એસ.ઓ.જી શાખાના ઇન્સ. એમ.વી.ભગોરા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના પો.સ.ઇ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફના માણસોએ સંતરામપુર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી મુકેશભાઇ મેશભાઇ માલીવાડ રહે.નાનસલાઇ તા.સંતરામપ ૩૨ જી, મહીસાગર તથા ભોગ બનનાર અમરેલી જિલ્લા ચલાલા ગામે હોવાની બાતમી મળતા સરકારી વાહન દ્વારા એસ.ઓ.જી શાખાના પી.એસ. આઈ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Tech IPO Subscribe Or Not: सिर्फ Listing तक ही नहीं, Long Term में भी ये IPO देगा आपको फायदा |
Tata Tech IPO Subscribe Or Not: सिर्फ Listing तक ही नहीं, Long Term में भी ये IPO देगा आपको फायदा |
લીંબડી તાલુકા ના રળોલ ગામે જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં મતદાર સુધારણા કાર્યક્રમ યોજાયો
લીંબડી તાલુકા ના રળોલ મુકામે ગામજનો ને મતદાર જાગૃતિ તેમજ ઇવીએમ નિર્દેશન વિશે જાણકારી આપવામાં આવી...
વડોદરાના પાલિકાની હેલ્થ કમિટીના ચેરમેન
#buletinindia #gujarat #vadodara
Amanatullah Khan Arrest News: वक्फ बोर्ड केस में अमानतुल्लाह खान को ED ने किया गिरफ्तार | Aaj Tak
Amanatullah Khan Arrest News: वक्फ बोर्ड केस में अमानतुल्लाह खान को ED ने किया गिरफ्तार | Aaj Tak