પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા આઇ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર પોલીસ અધિક્ષક રાકેશ બારોટે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપતા એસ.ઓ.જી શાખાના ઇન્સ. એમ.વી.ભગોરા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના પો.સ.ઇ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફના માણસોએ સંતરામપુર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી મુકેશભાઇ મેશભાઇ માલીવાડ રહે.નાનસલાઇ તા.સંતરામપ ૩૨ જી, મહીસાગર તથા ભોગ બનનાર અમરેલી જિલ્લા ચલાલા ગામે હોવાની બાતમી મળતા સરકારી વાહન દ્વારા એસ.ઓ.જી શાખાના પી.એસ. આઈ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಡಿ.ಕೆ ಶಿವಕುಮಾರ್ ಅವರಿಗೆ ಹೂಗುಚ್ಛ ನೀಡಿ ಸನ್ಮಾನಿಸಿದ ಶಾಸಕ ಎಸ್ ಮುನಿರಾಜು
ಬೆಂಗಳೂರು : ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಡಿ.ಕೆ ಶಿವಕುಮಾರ್ ಅವರನ್ನು ದಾಸರಹಳ್ಳಿಯ ವೀ ಒನ್ ಹೋಟೆಲ್ ನಲ್ಲಿ ದಾಸರಹಳ್ಳಿ...
नर्मदा के गांवो में चुनाव को लेकर वॉकीटोकि से संदेशो के आदान-प्रदान की व्यवस्था
नर्मदा के गांवो में चुनाव को लेकर वॉकीटोकि से संदेशो के आदान-प्रदान की व्यवस्था
हरियाणा में दर्दनाक सड़क हादसा, बस-ट्रक की भिड़ंत में 8 लोगों की मौत
हरियाणा के अंबाला जिले के कक्कड़ माजरा गांव के पास शुक्रवार को एक दर्दनाक हादसा हो गया. यहां एक...