પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા આઇ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર પોલીસ અધિક્ષક રાકેશ બારોટે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપતા એસ.ઓ.જી શાખાના ઇન્સ. એમ.વી.ભગોરા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના પો.સ.ઇ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફના માણસોએ સંતરામપુર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી મુકેશભાઇ મેશભાઇ માલીવાડ રહે.નાનસલાઇ તા.સંતરામપ ૩૨ જી, મહીસાગર તથા ભોગ બનનાર અમરેલી જિલ્લા ચલાલા ગામે હોવાની બાતમી મળતા સરકારી વાહન દ્વારા એસ.ઓ.જી શાખાના પી.એસ. આઈ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના સાણથલીમાં હીરાના કારખાનામાં ચોરીના બનાવની ઘટના CCTV માં કેદ આટકોટ પોલીસમાં ફરિયાદ
જસદણના સાણથલીમાં હીરાના કારખાનામાં ચોરીના બનાવની ઘટના CCTV માં કેદ આટકોટ પોલીસમાં ફરિયાદ
ડીસામાં બનાસ નદી પર ચેકડેમ બનશે
ડીસામાં બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટે તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. આજે સિંચાઈ વિભાગ...
આહિર સમાજ મેદાનમાં: રવિવારે દ્વારકામાં રાષ્ટ્રીય કક્ષાની મહાસભા
આગામી તા.11મીના રવિવારે દેવભૂમિ દ્વારકામાં અખીલ ભારત વર્ષીય યાદવ મહાસભાનું ભવ્યાતિત આયોજન કરેલ...
વીસીઈ મંડળનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો...
ડીસા તાલુકાના VCE મંડળનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.
Vce મંડળના પ્રમુખ તરીકે...
The Delhi L-G refuted the AAP charge as a "figment of their imagination".
New Delhi:
Delhi Lieutenant Governor VK Saxena today threatened to sue Aam Aadmi Party...