પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા આઇ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર પોલીસ અધિક્ષક રાકેશ બારોટે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપતા એસ.ઓ.જી શાખાના ઇન્સ. એમ.વી.ભગોરા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના પો.સ.ઇ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફના માણસોએ સંતરામપુર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી મુકેશભાઇ મેશભાઇ માલીવાડ રહે.નાનસલાઇ તા.સંતરામપ ૩૨ જી, મહીસાગર તથા ભોગ બનનાર અમરેલી જિલ્લા ચલાલા ગામે હોવાની બાતમી મળતા સરકારી વાહન દ્વારા એસ.ઓ.જી શાખાના પી.એસ. આઈ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आकराभट्टा हाउसिंग बोर्ड कॉलोनी का मामला
सीवरेज लाइन डालने के बाद सड़क को दुरुस्त करने में की लीपापोती नतीजा मामूली बारिश में ही बिखरी यह...
ન્યૂઝ ચેનલનુ એડીટિંગ કરી આપવામા આવશે *એન્કર સમાચાર *ઓડિયો સમાચાર *બ્રેકિંગ ન્યૂઝ
ન્યૂઝ ચેનલનુ એડીટિંગ કરી આપવામા આવશે *એન્કર સમાચાર *ઓડિયો સમાચાર *બ્રેકિંગ ન્યૂઝ
NMDC Share News: अच्छे रहें कंपनी के नतीजे, आगे किस Target Price के लिए करें निवेश? | CNBC Awaaz
NMDC Share News: अच्छे रहें कंपनी के नतीजे, आगे किस Target Price के लिए करें निवेश? | CNBC Awaaz