પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા આઇ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર પોલીસ અધિક્ષક રાકેશ બારોટે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપતા એસ.ઓ.જી શાખાના ઇન્સ. એમ.વી.ભગોરા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના પો.સ.ઇ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફના માણસોએ સંતરામપુર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી મુકેશભાઇ મેશભાઇ માલીવાડ રહે.નાનસલાઇ તા.સંતરામપ ૩૨ જી, મહીસાગર તથા ભોગ બનનાર અમરેલી જિલ્લા ચલાલા ગામે હોવાની બાતમી મળતા સરકારી વાહન દ્વારા એસ.ઓ.જી શાખાના પી.એસ. આઈ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી નાઓએ એક દારૂના ધંધાર્થી તથા એક ભયજનક ઇસમ સામે પાસા અધિનિયમ મુજબ કાર્યવાહી કરી કુલ બે ઇસમોને જેલના સળીયા પાછળ ધકેલ્યા.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક...
असम मीन निगम में अबैध रूप से नियुक्ति प्राप्त 217 कर्मचारी बर्खास्त
असम मीन निगम में अबैध रूप से नियुक्ति प्राप्त 217 कर्मचारियों को नौकरी से बर्खास्त कर दिया गया है...
भाजपा बनाएगी देश में 10 करोड़ नए सदस्य, पीएम मोदी भरेंगे पहला फॉर्म!
भारतीय जनता पार्टी ने संगठन का विस्तार करने के लिए 10 करोड़ सदस्य बनाने की तैयारी की है। एक...