પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા આઇ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર પોલીસ અધિક્ષક રાકેશ બારોટે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપતા એસ.ઓ.જી શાખાના ઇન્સ. એમ.વી.ભગોરા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના પો.સ.ઇ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફના માણસોએ સંતરામપુર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી મુકેશભાઇ મેશભાઇ માલીવાડ રહે.નાનસલાઇ તા.સંતરામપ ૩૨ જી, મહીસાગર તથા ભોગ બનનાર અમરેલી જિલ્લા ચલાલા ગામે હોવાની બાતમી મળતા સરકારી વાહન દ્વારા એસ.ઓ.જી શાખાના પી.એસ. આઈ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  THARAD/થરાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે શંકરભાઈ ચૌધરી ફોર્મ ભર્યું.. 
 
                      THARAD/થરાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે શંકરભાઈ ચૌધરી ફોર્મ ભર્યું..
                  
   દિયોદર ના ધારાસભ્ય  શ્રી ક્રિકેટ રમતા ખેલાડીઓ સાથે 
 
                      દિયોદર ના ધારસભ્ય શ્રી ક્રિકેટ રમતા ખેલાડીઓ સાથે
                  
   बालिकाओं ने सीखे आत्मरक्षा के गुर राजकीय उच्च प्राथमिक विद्यालय टोकसपुरा केशोरायपाटन 
 
                      बालिकाओं ने सीखे आत्मरक्षा के गुर राजकीय उच्च प्राथमिक विद्यालय टोकसपुरा केशोरायपाटन
 ...
                  
   मुख्यमंत्री एकनाथ शिंदे यांना दसरा मेळावा कृती समिती तर्फे निवेदन 
- भगवानबाबा भक्तीगड सावरगांव घाट येथे येणाऱ्या भाविकांसाठी भक्तांच्या वाहनांना टोल माफी करावी  
 
                      औरंगाबाद :-दि.१७ (दीपक परेराव)मुख्यमंत्री एकनाथ शिंदे मराठवाडा मुक्ती संग्राम दिनानिमित्त शहरात...
                  
   બિલ્કીશ બાનુ સામુહિક બળાત્કાર કેસના દોષીતોની સજા માફીનો મુદ્દો,વિરોધ પ્રદર્શનકરી રહેલા નેતાની અટકાયત 
 
                      બિલ્કીશ બાનુ સામુહિક બળાત્કાર કેસના દોષીતોની સજા માફીનો મુદ્દો,વિરોધ પ્રદર્શનકરી રહેલા નેતાની...
                  
   
  
  
  
   
   
  