પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા આઇ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર પોલીસ અધિક્ષક રાકેશ બારોટે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપતા એસ.ઓ.જી શાખાના ઇન્સ. એમ.વી.ભગોરા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના પો.સ.ઇ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફના માણસોએ સંતરામપુર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી મુકેશભાઇ મેશભાઇ માલીવાડ રહે.નાનસલાઇ તા.સંતરામપ ૩૨ જી, મહીસાગર તથા ભોગ બનનાર અમરેલી જિલ્લા ચલાલા ગામે હોવાની બાતમી મળતા સરકારી વાહન દ્વારા એસ.ઓ.જી શાખાના પી.એસ. આઈ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરવાતી 181ની ટીમ 
 
                      રાજકોટ: શહેરમાં રહેતા એક વૃદ્ધા તેમના પુત્રવધુના ભાઈના ઘરે પાલિતાણા રોકાવા ગયેલા, જે પછી વૃદ્ધાનો...
                  
   नेता प्रतिपक्ष विवेक राजवंशी ने स्कूली बच्चों को बांटे छाते 
 
                      नगर निगम कोटा दक्षिण के वार्ड 71 के सेक्टर 2 व 3 में स्थित राजकीय उच्च प्राथमिक विद्यालय में छोटे...
                  
   કલોલ: રિક્ષાચાલકનો 5 મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક | Kalol News 
 
                      કલોલ: રિક્ષાચાલકનો 5 મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક | Kalol News
                  
   শোণিতপুৰৰ ৰঙাপৰাত ফেচন শ্ব প্ৰতিযোগিতা 
 
                      শোণিপুৰৰ ৰঙাপৰাত প্ৰথমবাৰৰ বাবে অনুষ্ঠিত কৰা হৈছে Phoenix North East Festival ২০২২ চিজন...
                  
   
  
  
  
  