ડીસા (મેરુજીપ્રજાપતિ)રબારી સમાજ ના સેવાભાવી આગેવાન નરસિંહભાઈ હાથીભાઈ બાઈવાડા એ પ્રેસવાર્તા માં કોંગ્રેસ ને જીતાડવા ની હાકલ કરેલ. શિક્ષણ સહિત રબારી સમાજ ના સંગઠન અને સંકલન માટે હંમેશા તત્પર રહેતા ગોપાલસેના ના સંસ્થાપક નરસિંહભાઈ દેસાઈ એ કોગ્રેસ કાર્યાલય પાલનપુર ખાતે કોંગ્રેસ ને જંગી બહુમતી થી જીત અપાવવા કટીબ્ધતા વ્યક્ત કરેલ. વધુ માં જણાવેલ કે ભાજપ દ્વારા166 સીટો ફાળવાયેલ છે.જેમાં એક પણ ટિકિટ રબારી સમાજને ન આપી સમાજ ની અવહેલના કરેલ છે. જ્યારે કોંગ્રેસે ડીસા વિધાન સભા માં યુવા અગ્રણી સંજયભાઈ ને ટિકિટ આપેલ છે. સમાજની માગણી અને લાગણી ને અનુસરી ગોવાભાઈ જેમણે વર્ષો થી ડીસા વિધાનસભા અને રબારી સમાજ સહિત કચડાયેલા વર્ગ નું પ્રતિનિધીત્વ કરેલ છે. ત્યારે કોંગ્રેસ ને બહુમતી થી જીતાડવા તમામ ને પ્રયત્નશીલ બનવા હાકલ કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોઈનું પેટ ઠારવાં શ્રીમંત હોવું જરુરી નથીઃ અમદાવાદનાં આ દંપતીનાં કામને જાણી તમે સલામ કરશો
કોઈનું પેટ ઠારવાં શ્રીમંત હોવું જરુરી નથીઃ અમદાવાદનાં આ દંપતીનાં કામને જાણી તમે સલામ કરશો
SatyaPrem Ki Katha Box Office Day 21: जारी है कार्तिक-कियारा की फिल्म की कमाई, 21 दिनों में कमा लिए इतने करोड़
कार्तिक आर्यन और कियारा आडवाणी की फिल्म सत्यप्रेम की कथा ने बॉक्स ऑफिस पर अच्छी शुरुआत की थी। अब...
মহখুটি চাহ বাগিচাত "সদৌ অসম কয়া সমাজ"ৰ চৰ্তুদশ কেন্দ্ৰীয় প্ৰতিষ্ঠা দিৱস উদ্যাপন।
মহখুঁটি চাহ বাগিছাৰ প্ৰেক্ষাগৃহত ‘সদৌ অসম কয়া সমাজ’ৰ চতুৰ্থদশ কেন্দ্ৰীয় প্ৰতিষ্ঠা...
ભીલડી ભાજપ મંડળની કારોબારી બેઠક યોજાઈ....
ભીલડી ભાજપ મંડળની કારોબારી બેઠક યોજાઈ....