દાહોદ શહેરના નામાંકિત અર્બન હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અમિત શુક્લા લગભગ બે મહિના અગાઉ ગુમ થયા હતા જેને લઇ ઘણી બધી અફવાઓ અને અપવાદ રૂપી કિસ્સા વચ્ચે એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે જે સોકોઈને આશ્ચર્યચકિત કરી નાખ્યો છે જેમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લા ના ધરમપુરીની એક નદીમાં એક બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ ડોક્ટર અમિત શુક્લા કેસમાં તપાસ કરનાર પોલીસે ડીએનએ કરાવતા આ ડીએનએ રિપોર્ટમાં મૃતદેહ ડોક્ટર અમિત શુક્લાનું પુરવાર થતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી પરંતુ ડોક્ટર અમિત શુક્લાના પરિવારજનો સહિત તેમના ચાહનારા વર્ગ સહિત લોકોમાં સવાલ ઉઠવા પામ્યા ત્યારે આ મામલે ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવે અને ઉચ્ચ લેવલે ડીએનએ રિપોર્ટ ફરી કરાવવા આવે તેવી લાગણી અને માંગણી ડોક્ટર શુક્લાના શુભચિંતકોમાં ઉદભવવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ 'ಶಿವಶರಣ ಶ್ರೀ ಹಡಪದ ಅಪ್ಪಣ್ಣ ಜಯಂತಿ' ಉದ್ಘಾಟನೆ
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ' ಶಿವಶರಣ ಶ್ರೀ ಹಡಪದ ಅಪ್ಪಣ್ಣ ಜಯಂತಿ'ಯನ್ನು ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು...
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
Hathras Stampede: हाथरस त्रासदी में मां की मौत से टूट गया परिवार, न्याय की मांग जारी | Aaj Tak
Hathras Stampede: हाथरस त्रासदी में मां की मौत से टूट गया परिवार, न्याय की मांग जारी | Aaj Tak
खुशी राठोड हिचे नीट परीक्षेत सुयश
बीड, दि.10 (लोकाशा न्युज)ः- राष्ट्रीय पात्रता परिक्षा नीट याचे निकाल जाहीर झाले आहे. यामध्ये...