દાહોદ શહેરના નામાંકિત અર્બન હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અમિત શુક્લા લગભગ બે મહિના અગાઉ ગુમ થયા હતા જેને લઇ ઘણી બધી અફવાઓ અને અપવાદ રૂપી કિસ્સા વચ્ચે એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે જે સોકોઈને આશ્ચર્યચકિત કરી નાખ્યો છે જેમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લા ના ધરમપુરીની એક નદીમાં એક બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ ડોક્ટર અમિત શુક્લા કેસમાં તપાસ કરનાર પોલીસે ડીએનએ કરાવતા આ ડીએનએ રિપોર્ટમાં મૃતદેહ ડોક્ટર અમિત શુક્લાનું પુરવાર થતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી પરંતુ ડોક્ટર અમિત શુક્લાના પરિવારજનો સહિત તેમના ચાહનારા વર્ગ સહિત લોકોમાં સવાલ ઉઠવા પામ્યા ત્યારે આ મામલે ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવે અને ઉચ્ચ લેવલે ડીએનએ રિપોર્ટ ફરી કરાવવા આવે તેવી લાગણી અને માંગણી ડોક્ટર શુક્લાના શુભચિંતકોમાં ઉદભવવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેરના રેલવે સ્ટેશન પરથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો
વડોદરા શહેરના રેલવે સ્ટેશન પરથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો
કોંગ્રેસની કઠણાઈ :-ગુલામ નબી આઝાદે અધ્યક્ષ બન્યાના માત્ર બે કલાકમાંજ આપ્યું રાજીનામું !!
દેશની એક સમયની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને હવે ઠેરઠેર ઝટકા લાગવાની જાણે મૌસમ જામી છે તે મુજબ હવે...
શ્રી પંચાયતી મહાનિર્વાણ અખાડાના 200થી વધુ સંતો સોમનાથ મહાદેવના દર્શન કર્યાં | BS9 TV NEWS
શ્રી પંચાયતી મહાનિર્વાણ અખાડાના 200થી વધુ સંતો સોમનાથ મહાદેવના દર્શન કર્યાં | BS9 TV NEWS
પ્રાચી ખાતે બ્લડ ડોનેશન કેમનું આયોજન કરાયું હતું | BS9 TV NEWS
પ્રાચી ખાતે બ્લડ ડોનેશન કેમનું આયોજન કરાયું હતું | BS9 TV NEWS
मुख्य आरोपी सुटल्यास सहआरोपिंवर खटला चालविला जाऊ शकत नाही.
22/51: मुख्य आरोपी सुटल्यास सहआरोपिंवर खटला चालविला जाऊ शकत नाही.