દાહોદ શહેરના નામાંકિત અર્બન હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અમિત શુક્લા લગભગ બે મહિના અગાઉ ગુમ થયા હતા જેને લઇ ઘણી બધી અફવાઓ અને અપવાદ રૂપી કિસ્સા વચ્ચે એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે જે સોકોઈને આશ્ચર્યચકિત કરી નાખ્યો છે જેમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લા ના ધરમપુરીની એક નદીમાં એક બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ ડોક્ટર અમિત શુક્લા કેસમાં તપાસ કરનાર પોલીસે ડીએનએ કરાવતા આ ડીએનએ રિપોર્ટમાં મૃતદેહ ડોક્ટર અમિત શુક્લાનું પુરવાર થતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી પરંતુ ડોક્ટર અમિત શુક્લાના પરિવારજનો સહિત તેમના ચાહનારા વર્ગ સહિત લોકોમાં સવાલ ઉઠવા પામ્યા ત્યારે આ મામલે ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવે અને ઉચ્ચ લેવલે ડીએનએ રિપોર્ટ ફરી કરાવવા આવે તેવી લાગણી અને માંગણી ડોક્ટર શુક્લાના શુભચિંતકોમાં ઉદભવવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દર 4 મિનિટે ઈમરજન્સી કોલ રણકક્યા
ઉતરાયણ પર્વ પર 108માં 8 વાગ્યા સુધીમાં 2792 કોલ ઈમરજન્સી કોલ આવ્યા, ગત વર્ષેની સરખામણીએ કોલમાં...
Manoj Muntashir Shukla सांप्रदायिकता और Secularism के सवाल पर क्या बोले जो वायरल हो रहा? Baithki
Manoj Muntashir Shukla सांप्रदायिकता और Secularism के सवाल पर क्या बोले जो वायरल हो रहा? Baithki
एएमपी ग्रुप के कैरियर गाइडेंस प्रोग्राम में संभागियो को सर्टिफिकेट किये वितरित
बूंदी। एसोसिएशन ऑफ मुस्लिम प्रोफेशनल्स बूंदी की तरफ़ से मदरसा हनफिया इस्लाहुल मुस्लेमीन सीनियर...
Earthquake explained: तुर्की, सीरिया, मोरक्को... बार-बार क्यों आ रहे हैं भूकंप? (BBC Hindi)
Earthquake explained: तुर्की, सीरिया, मोरक्को... बार-बार क्यों आ रहे हैं भूकंप? (BBC Hindi)