દાહોદ શહેરના નામાંકિત અર્બન હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અમિત શુક્લા લગભગ બે મહિના અગાઉ ગુમ થયા હતા જેને લઇ ઘણી બધી અફવાઓ અને અપવાદ રૂપી કિસ્સા વચ્ચે એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે જે સોકોઈને આશ્ચર્યચકિત કરી નાખ્યો છે જેમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લા ના ધરમપુરીની એક નદીમાં એક બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ ડોક્ટર અમિત શુક્લા કેસમાં તપાસ કરનાર પોલીસે ડીએનએ કરાવતા આ ડીએનએ રિપોર્ટમાં મૃતદેહ ડોક્ટર અમિત શુક્લાનું પુરવાર થતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી પરંતુ ડોક્ટર અમિત શુક્લાના પરિવારજનો સહિત તેમના ચાહનારા વર્ગ સહિત લોકોમાં સવાલ ઉઠવા પામ્યા ત્યારે આ મામલે ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવે અને ઉચ્ચ લેવલે ડીએનએ રિપોર્ટ ફરી કરાવવા આવે તેવી લાગણી અને માંગણી ડોક્ટર શુક્લાના શુભચિંતકોમાં ઉદભવવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Union Budget 2024 Updates: बजट में Bihar को क्या-क्या मिला सामने आई Nitish Kumar की पहली प्रतिक्रिया
Union Budget 2024 Updates: बजट में Bihar को क्या-क्या मिला सामने आई Nitish Kumar की पहली प्रतिक्रिया
অসম দিৱসৰ দিনা সোনাৰিত অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদে জুবিন গাৰ্গক প্ৰদান কৰিব সাংস্কৃতিক সমন্বয় বঁটা।
অসম দিৱসৰ দিনা সোনাৰিত অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদে জুবিন গাৰ্গক প্ৰদান কৰিব সাংস্কৃতিক...
ઘરમાં ઘુસી સા.કુંડલામાં મનોદિવ્યાંગ યુવતી પર બળાત્કાર કરનારને ૧૦ વર્ષની કેદ રૂપિયા ૨૫૦૦૦/-દંડ
૨૦૨૧માં ઘરમાં ઘુસી જઈને કર્યો હતો બળાત્કાર
રૂ.૨૫/- હજારનો દંડ,ભોગ બનનારને ચૂકવવા આદેશ....
नदी पार कलाल विकास समिति द्वारा कुन्हाड़ी मुक्तिधाम में किया गया श्रमदान
नदी पार कलाल विकास समिति के तत्वावधान में आज कुन्हाड़ी मुक्तिधाम में समिति के पदाधिकारी एवं...
જિલ્લામાં 24 કલાકમાં દારૂના 6 કેસ નોંધાયા
જિલ્લામાં 24 કલાકમાં દારૂના 6 કેસ નોંધાયા