દાહોદ શહેરના નામાંકિત અર્બન હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અમિત શુક્લા લગભગ બે મહિના અગાઉ ગુમ થયા હતા જેને લઇ ઘણી બધી અફવાઓ અને અપવાદ રૂપી કિસ્સા વચ્ચે એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે જે સોકોઈને આશ્ચર્યચકિત કરી નાખ્યો છે જેમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લા ના ધરમપુરીની એક નદીમાં એક બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ ડોક્ટર અમિત શુક્લા કેસમાં તપાસ કરનાર પોલીસે ડીએનએ કરાવતા આ ડીએનએ રિપોર્ટમાં મૃતદેહ ડોક્ટર અમિત શુક્લાનું પુરવાર થતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી પરંતુ ડોક્ટર અમિત શુક્લાના પરિવારજનો સહિત તેમના ચાહનારા વર્ગ સહિત લોકોમાં સવાલ ઉઠવા પામ્યા ત્યારે આ મામલે ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવે અને ઉચ્ચ લેવલે ડીએનએ રિપોર્ટ ફરી કરાવવા આવે તેવી લાગણી અને માંગણી ડોક્ટર શુક્લાના શુભચિંતકોમાં ઉદભવવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Fight in Parliament: एक क़ानून जिससे संसद से लेकर सड़क तक लोग भिड़ गए (BBC Hindi)
Fight in Parliament: एक क़ानून जिससे संसद से लेकर सड़क तक लोग भिड़ गए (BBC Hindi)
तुर्की, सीरियामें 7.8 के भूकंप से 500 सेज़्यादा लोगों की मौत 5000 सेअधिक घायल 40 से अधिक आफ़्टरशॉक
तुर्की और सीरिया में भूकंप से 500 से ज़्यादा लोगों की मौत , 5,000 से अधिक घायल, तुर्की के दक्षिण...
Uddhav Thackeray यांच्या सोबतच राहणार, Rutuja Latke यांचा इशारा, मशाल घेऊन लढणार
Uddhav Thackeray यांच्या सोबतच राहणार, Rutuja Latke यांचा इशारा, मशाल घेऊन लढणार
THARAD BANASKANTHA/બનાસકાંઠા જિલ્લાના થરાદ માં કેસરિયો લહેરાયો..
THARAD BANASKANTHA/બનાસકાંઠા જિલ્લાના થરાદ માં કેસરિયો લહેરાયો..