દાહોદ શહેરના નામાંકિત અર્બન હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અમિત શુક્લા લગભગ બે મહિના અગાઉ ગુમ થયા હતા જેને લઇ ઘણી બધી અફવાઓ અને અપવાદ રૂપી કિસ્સા વચ્ચે એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે જે સોકોઈને આશ્ચર્યચકિત કરી નાખ્યો છે જેમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લા ના ધરમપુરીની એક નદીમાં એક બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ ડોક્ટર અમિત શુક્લા કેસમાં તપાસ કરનાર પોલીસે ડીએનએ કરાવતા આ ડીએનએ રિપોર્ટમાં મૃતદેહ ડોક્ટર અમિત શુક્લાનું પુરવાર થતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી પરંતુ ડોક્ટર અમિત શુક્લાના પરિવારજનો સહિત તેમના ચાહનારા વર્ગ સહિત લોકોમાં સવાલ ઉઠવા પામ્યા ત્યારે આ મામલે ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવે અને ઉચ્ચ લેવલે ડીએનએ રિપોર્ટ ફરી કરાવવા આવે તેવી લાગણી અને માંગણી ડોક્ટર શુક્લાના શુભચિંતકોમાં ઉદભવવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सिर्फ सूरज की किरणे ही नहीं, इन ड्रिंक्स से भी कर सकते हैं Vitamin D की कमी दूर
Vitamin D हमारे शरीर के सही विकास और हमें सेहतमंद बनाने में मदद करता है। यह एक जरूरी पोषक तत्व है...
টিংখংত অইলৰ পাইপ ফুটি তেলনিৰ্গমন হোৱাৰ পিছতেই উৎকট গোন্ধত ফাৰ্মত মৃত্যু হৈছে ব্ৰইলাৰ আৰু পুখুৰীৰ মাছ।
টিংখংত অইলৰ পাইপ ফুটি তেল নিৰ্গমন হোৱাৰ পিছতে জীৱ কুলৰ প্ৰতি আহিছে ভাবুকি।টিংখংৰ দীঘলীয়া গাৱঁত...
સાબરકાંઠા જિલ્લા ના તલોદ ખાતે વિશ્વ હિંદુ પરીષદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
સાબરકાંઠા જિલ્લા ના તલોદ ખાતે વિશ્વ હિંદુ પરીષદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
ઘર કંકાસને લઈ દારૂના નશામાં પતિએ પત્ની સાથે ઝઘડોકરી ક્રૂરતાપૂર્વક ગળું દબાવી પતિએ કરી પત્નીની હત્યા
ઘર કંકાસને લઈ દારૂના નશામાં પતિએ પત્ની સાથે ઝઘડોકરી ક્રૂરતાપૂર્વક ગળું દબાવી પતિએ કરી પત્નીની હત્યા
પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ ખાતે ખોડલધામ સમિતિ દ્વારા આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન
જસદણના આટકોટ રોડ ઉપર આવેલા પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે આજે ખોડલધામ સમિતિ દ્વારા આયુર્વેદિક નિદાન...