લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ભજીયાવાળા વેપારીના ઘરમાંથી રૂા.૬.૧૨ લાખની મતાની ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. જેમાં ડોગસ્કવોડ, ફીંગર પ્રિન્ટ એકસપર્ટ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે વિઠ્ઠલગઢ આઉટપોસ્ટ પોલીસમાં નોંધાયેલ વિગત એવી છે કે, વિઠ્ઠલગઢ ગામે આદર્શ ભજીયા હાઉસવાળા આશિષભાઈ રાજુભાઈ શેઠના મકાનમાં રાત્રીના સમયે કોઈ તસ્કરોએ પાછળના ભાગે આવેલી ઈલેકટ્રીકના થાંભલા ઉપરથી ચડીને ધાબા ઉપર આવી મકાનની તિજોરીમાંથી રૂા.૬,૧૦,૦૦૦ રોકડા તેમજ ચાંદીના છડા મળીને કુલ રૂા.૬,૧૨,૦૦૦ની માલમતા ચોરી ગયેલ હતા. આ બનાવ અંગે જાણ થતા જ ડી.વાય.એસ.પી., એચ.પી.દોશી, લખતર પોલીસ, ડોગસ્કવોડ તથા ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આરોપી ને પાસા હેઠળ જામનગર જેલ ખાતે મોકલી અપાયો
આરોપી ને પાસા હેઠળ જામનગર જેલ ખાતે મોકલી અપાયો
તાવ આવતો હોય તો આ જ્યુસ પીવો, રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે
બદલાતા હવામાનની સૌથી પહેલા સ્વાસ્થ્યને અસર થાય છે. જેના કારણે તાવ, ઉધરસ, શરદી જેવી વાયરલ...
ગુજરાત: સાયબર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટના મુખ્ય સૂત્રધાર નિલેશ પુરોહિતને ઝડપી પાડ્યો
ગુજરાત: સાયબર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટના મુખ્ય સૂત્રધાર નિલેશ પુરોહિતને ઝડપી પાડ્યો
हरियाणा में SC आरक्षण में वर्गीकरण का फैसला लागू:कैबिनेट की मंजूरी, कोटे में कोटा मिलेगा
हरियाणा में नई सरकार के शपथग्रहण के बाद CM नायब सैनी ने चंडीगढ़ स्थित सचिवालय में पदभार संभाला।...