લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ભજીયાવાળા વેપારીના ઘરમાંથી રૂા.૬.૧૨ લાખની મતાની ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. જેમાં ડોગસ્કવોડ, ફીંગર પ્રિન્ટ એકસપર્ટ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે વિઠ્ઠલગઢ આઉટપોસ્ટ પોલીસમાં નોંધાયેલ વિગત એવી છે કે, વિઠ્ઠલગઢ ગામે આદર્શ ભજીયા હાઉસવાળા આશિષભાઈ રાજુભાઈ શેઠના મકાનમાં રાત્રીના સમયે કોઈ તસ્કરોએ પાછળના ભાગે આવેલી ઈલેકટ્રીકના થાંભલા ઉપરથી ચડીને ધાબા ઉપર આવી મકાનની તિજોરીમાંથી રૂા.૬,૧૦,૦૦૦ રોકડા તેમજ ચાંદીના છડા મળીને કુલ રૂા.૬,૧૨,૦૦૦ની માલમતા ચોરી ગયેલ હતા. આ બનાવ અંગે જાણ થતા જ ડી.વાય.એસ.પી., એચ.પી.દોશી, લખતર પોલીસ, ડોગસ્કવોડ તથા ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
6 months away from home World Cup and...': England great tears into Rohit Sharma-led India with 'underachieving' tag
Roughly six months left before the blockbuster 2023 World Cup kicks off in India. England...
મોરબીમાં ઝુલતાપુલ બાબતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક, સારવાર-તપાસમાં કચાસ ન રાખવા જણાવાયુ
મોરબીમાં ઝુલતાપુલ બાબતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક, સારવાર-તપાસમાં...
ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો યુવક ઝડપાયો
ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો યુવક ઝડપાયો....
હાલમાં ચાલી રહેલ આઇપીએલ મેચનો...
अपना दल एस ने मनाया लोह पुरुष सरदार वल्लभ भाई पटेल जन्म दिवस अर्पित किया श्रद्धा सुमन।
लोह पुरुष सरदार वल्लभ भाई पटेल के जन्मदिवस पर उनकी मूर्ति पर अर्पित किया गया श्रद्धा सुमन।...