લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ભજીયાવાળા વેપારીના ઘરમાંથી રૂા.૬.૧૨ લાખની મતાની ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. જેમાં ડોગસ્કવોડ, ફીંગર પ્રિન્ટ એકસપર્ટ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે વિઠ્ઠલગઢ આઉટપોસ્ટ પોલીસમાં નોંધાયેલ વિગત એવી છે કે, વિઠ્ઠલગઢ ગામે આદર્શ ભજીયા હાઉસવાળા આશિષભાઈ રાજુભાઈ શેઠના મકાનમાં રાત્રીના સમયે કોઈ તસ્કરોએ પાછળના ભાગે આવેલી ઈલેકટ્રીકના થાંભલા ઉપરથી ચડીને ધાબા ઉપર આવી મકાનની તિજોરીમાંથી રૂા.૬,૧૦,૦૦૦ રોકડા તેમજ ચાંદીના છડા મળીને કુલ રૂા.૬,૧૨,૦૦૦ની માલમતા ચોરી ગયેલ હતા. આ બનાવ અંગે જાણ થતા જ ડી.વાય.એસ.પી., એચ.પી.દોશી, લખતર પોલીસ, ડોગસ્કવોડ તથા ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉપરાષ્ટ્રપતિશ્રી એમ.વેંકૈયા નાયડુ ૬ ઓગસ્ટના દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે
ઉપરાષ્ટ્રપતિશ્રી એમ.વેંકૈયા નાયડુ ૬ ઓગસ્ટના દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે
ईरान के परमाणु हथियार बनाने की क्षमता पर अमेरिका ने उठाया सवाल, US के विदेश मंत्री ब्लिंकन ने दिया ये बड़ा बयान
वाशिंगटन। हाल के महीनों में ईरान ने परमाणु हथियारों और विस्फोटक उपकरणों के उत्पादन को...
ભાભર : પીવાનું પાણીના મળતા મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો | SatyaNirbhay News Channel
ભાભર : પીવાનું પાણીના મળતા મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો | SatyaNirbhay News Channel