લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ભજીયાવાળા વેપારીના ઘરમાંથી રૂા.૬.૧૨ લાખની મતાની ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. જેમાં ડોગસ્કવોડ, ફીંગર પ્રિન્ટ એકસપર્ટ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે વિઠ્ઠલગઢ આઉટપોસ્ટ પોલીસમાં નોંધાયેલ વિગત એવી છે કે, વિઠ્ઠલગઢ ગામે આદર્શ ભજીયા હાઉસવાળા આશિષભાઈ રાજુભાઈ શેઠના મકાનમાં રાત્રીના સમયે કોઈ તસ્કરોએ પાછળના ભાગે આવેલી ઈલેકટ્રીકના થાંભલા ઉપરથી ચડીને ધાબા ઉપર આવી મકાનની તિજોરીમાંથી રૂા.૬,૧૦,૦૦૦ રોકડા તેમજ ચાંદીના છડા મળીને કુલ રૂા.૬,૧૨,૦૦૦ની માલમતા ચોરી ગયેલ હતા. આ બનાવ અંગે જાણ થતા જ ડી.વાય.એસ.પી., એચ.પી.દોશી, લખતર પોલીસ, ડોગસ્કવોડ તથા ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Looking like a wow, Moye Moye, Elvish bhai… क्यों पसंद आते हैं हमें ये Meme? Memes videos
Looking like a wow, Moye Moye, Elvish bhai… क्यों पसंद आते हैं हमें ये Meme? Memes videos
સુરતમાં કોરોના બાદ પ્રથમ વખત કપલ મેરેથોનનું આયોજન, લાઈવ બેન્ડની સાથે એક હજારથી વધુ દંપતીઓ દોડ્યાં
સુરતમાં કોરોના બાદ પ્રથમ વખત કપલ મેરેથોનનું આયોજન, લાઈવ બેન્ડની સાથે એક હજારથી વધુ દંપતીઓ દોડ્યાં...
બનાસ બેંકની ૬૩મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી માં 63મી વાર્ષિક સાધારણ સભા પ્રદેશ ભાજપના મહા મંત્રી રજનીભાઈ પટેલની...
ગૌરક્ષકોએ ગાયોને છુટ્ટી મૂકી સુઈગામ
ગૌરક્ષકોએ ગાયોને છુટ્ટી મૂકી સુઈગામ
આ છે રામ મંદિરમાં રામલલાની બીજી મૂર્તિ
Ayodhya Ram Mandir: राम મંદિરના ગર્ભ ગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવા ત્રણ મૂર્તિ બનાવાઈ હતી....