દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામેથી એક શાળા મુકી રાખેલ સબ મર્શિબલ મોટર કિંમત રૂા. ૧૨,૦૦૦ની કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૦મી ઓક્ટોમ્બરના રોજ ભાઠીવાડા ગામે માળી ફળિયામાં આવેલ જવસીંગભાઈ વરસીંગભાઈ ભુરીયા (રહે. દેલસર, પણદા ફળિયું, તા.જિ.દાહોદ)ની શાળામાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી શાળામાં મુકી રાખેલ સબ મર્શિબલ મોટર કિંમત રૂા.૧૨,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે જવસીંગભાઈ વરસીંગભાઈ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Horse Stud Farm चलाकर पैसा और नाम दोनों कमा रही हैं Punjab और Haryana की ये लड़कियां (BBC Hindi)
Horse Stud Farm चलाकर पैसा और नाम दोनों कमा रही हैं Punjab और Haryana की ये लड़कियां (BBC Hindi)
Delhi के Inderpuri में 11 साल के बच्चे की हत्या के बाद मां ने बताया क्या हुआ उस दिन?। Jagran Crime
Delhi के Inderpuri में 11 साल के बच्चे की हत्या के बाद मां ने बताया क्या हुआ उस दिन?। Jagran Crime
एल एन माहेश्वरी परमार्थ न्यास व एलन की संयुक्त पहल, 126 विद्यार्थियों का निशुल्क कोचिंग, आवास एवं भोजन के लिए चयन
एल एन माहेश्वरी परमार्थ न्यास एवं एलन कॅरियर इंस्टीट्यूट के संयुक्त तत्वावधान में शिक्षा संबल...
વિશ્વની સૌથી એકલવાયા વ્યક્તિ : વિશ્વનો એકમાત્ર માણસ મૃત્યુ પામ્યો, એમેઝોનના જંગલોમાં રહેતો હતો
વિશ્વની સૌથી એકલવાયા વ્યક્તિ, જે લગભગ 26 વર્ષ સુધી દુનિયાથી અલગ રહીને, એમેઝોન એબોરિજિનલમાં મૃત્યુ...
સરકારી વિનયન કોલેજ, કલ્યાણપૂર ખાતે આજે યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં EVM-VVPAT નિદર્શન કરી સમજૂતિ આપી
સરકારી વિનયન કોલેજ, કલ્યાણપૂર ખાતે આજે યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં EVM-VVPAT નિદર્શન કરી સમજૂતિ આપી