દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામેથી એક શાળા મુકી રાખેલ સબ મર્શિબલ મોટર કિંમત રૂા. ૧૨,૦૦૦ની કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૦મી ઓક્ટોમ્બરના રોજ ભાઠીવાડા ગામે માળી ફળિયામાં આવેલ જવસીંગભાઈ વરસીંગભાઈ ભુરીયા (રહે. દેલસર, પણદા ફળિયું, તા.જિ.દાહોદ)ની શાળામાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી શાળામાં મુકી રાખેલ સબ મર્શિબલ મોટર કિંમત રૂા.૧૨,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે જવસીંગભાઈ વરસીંગભાઈ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલસાડ રસ્તાઓ : વાહન ચાલકોને ઉટની સવારી સાથે ચાંદ ઉપરની યાત્રાની અનુભૂતિ
વલસાડ રસ્તાઓ : વાહન ચાલકોને ઉટની સવારી સાથે ચાંદ ઉપરની યાત્રાની અનુભૂતિ
শিশু সৰবৰাহকাৰী সকলক লৈ মন্তব্য জেংৰাইমুখ থানাৰ ভাৰপ্ৰাপ্ত বিষয়াৰ
আজি উজনি চেৰেপাইত হাছান আলি নামৰ শিশু সৰবৰাহকাৰীৰ সন্দেহত ন্যায়িক জিম্মলৈ প্ৰেৰণ কৰা...
मा.एकनाथ शिंदे हे तात्पुरते मुख्यमंत्री असल्याचे प्रतिपादन चंद्रकांत खैरे यांनी केले
मा.एकनाथ शिंदे हे तात्पुरते मुख्यमंत्री असल्याचे प्रतिपादन चंद्रकांत खैरे यांनी केले
Petrol Diesel Price Today : दिल्ली-NCR से Mumbai तक जानें क्या है पेट्रोल-डीजल की कीमत | ABP Live
Petrol Diesel Price Today : दिल्ली-NCR से Mumbai तक जानें क्या है पेट्रोल-डीजल की कीमत | ABP Live
તાજીયા ના જુલુસ દરમિયાન ભગવતી યુવક મંડળના કાર્યકરો દ્વારા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી
મુસ્લિમો દ્વારા તાજીયા ના જુલુસ કાઢવામાં આવ્યા હતા તે દરમિયાન જવાહર રોડ ઉપર ભગવતી ચોકમાં ભગવતી...