વડીયા ના ખાન ખીજડીયા ગામે ધારી શહેરના નાગર પરિવારના મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાયો.માતાજી ના આ માંડવામાં રાવળદેવ તરીકે રામભાઈ ભાસ્કર સરસીયા વાળાએ ડાક ડમરૂ ના તાલે રમઝટ બોલાવી હતી.હમીરભાઈ નાગર ધારી તાલુકાના કુબડાના રહેવાસી છે હાલ ધારી શહેરના ઇન્દિરા નગરમાં રહે છે .ખાન ખીજડીયા ગામે તેમના માતાજીનો મઢ હોવાથી ત્યાં માંડવાનું એક સુંદર આયોજન રાખેલ હતું તેમના પુત્રના પુત્રની માનતા હોવાથી આ માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેવુ હમીરભાઈએ જણાવ્યુ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘तो दोबारा चुनाव नहीं..’ Nirmala Sitharaman के पति ने चुनावों में BJP की जीत पर बड़ी बात कह दी
‘तो दोबारा चुनाव नहीं..’ Nirmala Sitharaman के पति ने चुनावों में BJP की जीत पर बड़ी...
पायलट ने फिर खोला मोर्चा, भ्रष्टाचार के मुद्दे पर गहलोत सरकार कि खिलाफ उपवास
Rajasthan में विधानसभा चुनाव (Assembly Elections) से ऐन पहले एक बार फिर मुख्यमंत्री अशोक गहलोत...
શું આમ આદમી પાર્ટીમાં શરૂ થયો નવો ડખો? યુવરાજસિંહ જાડેજાની ચૂંટણી ન લડવાની જાહેરાત | Zee News
શું આમ આદમી પાર્ટીમાં શરૂ થયો નવો ડખો? યુવરાજસિંહ જાડેજાની ચૂંટણી ન લડવાની જાહેરાત | Zee News
रेल्वे चे वाढिव दर तातडीने मागे घ्या,महेश तपासे, राष्ट्रवादी काँग्रेस पार्टी मुख्य प्रवक्ता
रेल्वे चे वाढिव दर तातडीने मागे घ्या,महेश तपासे, राष्ट्रवादी काँग्रेस पार्टी मुख्य प्रवक्ता