સુરેન્દ્રનગર દીક્ષાર્થી કુમારી દિપાલીબેન નો વરસીદાનનો ભવ્યાથી ભવ્ય વરઘોડો અને સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.વઢવાણ શહેરમાં શેઠ શ્રી ભરતભાઈ ત્રંબકલાલની સુપુત્રી કુમારી દિપાલીબેનની દીક્ષા તારીખ ૨૮-૧૨- ૨૦૨૨ ના રોજ અમદાવાદ મુકામે આચાર્ય ભગવંત શ્રી યોગ તિલકસૂરીશ્વરજીમહારાજની નિશ્રામાં યોજાશે.તે નિમિત્તે મુનિરાજ શ્રી મુનિદ્રયશ વિજય મહારાજ સાહેબની શુભ નિશ્રામાં રવિવાર તારીખ ૧૩ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી ભવ્યથી ભવ્ય વરસીદાન નો વરઘોડો વાજતે ગાજતે વઢવાણ શહેરના રાજમાર્ગો પર સફળ શ્રી સંઘની સાથે નીકળશે.તેમાં પધારવા સર્વ ભાવિકોને સંઘે નિમંત્રણ આપ્યું છે તેમજ રાત્રે ૮:૦૦ વાગે દીક્ષાર્થીનો વિદાય સમારંભ યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মেঘালয়ৰ মূখ্যমন্ত্ৰী কনৰাড কে ছাংমা লৈ চাওলুং চ্যুকাফা বৰ অসম সমন্বয় বটাঁ, মৰাণত ঘোষণা টাইপাৰ
মেঘালয়ৰ মূখ্যমন্ত্ৰী কনৰাড কে ছাংমা লৈ চাওলুং ছ্যুকাফা বৰ অসম সমন্বয় বঁটা। ঘোষণা টাই আহোম যুৱ...
BSNL का सबसे सस्ता प्लान! 2GB डेटा, अनलिमिटेड कॉलिंग सहित मिलते हैं ये बेनिफिट्स, कीमत सिर्फ 199 रुपये
BSNL के इस रिचार्ज प्लान में 2 जीबी डेटा प्रतिदिन रोलआउट किया जाता है। इसमें अनलिमिटेड कॉलिंग और...
પાલનપુરમાં વીજ મીટર સાથે ચેડાં કરી 15 ગ્રાહકોએ રૂ. 14.50 લાખની વીજચોરી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ
પાલનપુરમાં વીજ મીટરના વાયર કાપી તેની સાથે વીજ અવરોધ યંત્ર લગાવી વીજચોરી કરવાનું કારસ્તાન સામે...
আজাদী কা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি শিৱসাগৰ জিলা আৰক্ষীৰ ত্ৰিৰংগা লৈ যাত্ৰা ।
আজাদী কা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি শিৱসাগৰ জিলা আৰক্ষীৰ ত্ৰিৰংগা লৈ যাত্ৰা ।
इम्तिहान में कामयाब हुई मदरसे की छात्राओं को किया गया सम्मानित।
-डॉक्टर इंजीनियर और आईएएस बनने की चाहत लेकर अपनी पढ़ाई को कायम रखना चाहती हैं मदरसे की छात्राएं।...