સુરેન્દ્રનગર દીક્ષાર્થી કુમારી દિપાલીબેન નો વરસીદાનનો ભવ્યાથી ભવ્ય વરઘોડો અને સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.વઢવાણ શહેરમાં શેઠ શ્રી ભરતભાઈ ત્રંબકલાલની સુપુત્રી કુમારી દિપાલીબેનની દીક્ષા તારીખ ૨૮-૧૨- ૨૦૨૨ ના રોજ અમદાવાદ મુકામે આચાર્ય ભગવંત શ્રી યોગ તિલકસૂરીશ્વરજીમહારાજની નિશ્રામાં યોજાશે.તે નિમિત્તે મુનિરાજ શ્રી મુનિદ્રયશ વિજય મહારાજ સાહેબની શુભ નિશ્રામાં રવિવાર તારીખ ૧૩ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી ભવ્યથી ભવ્ય વરસીદાન નો વરઘોડો વાજતે ગાજતે વઢવાણ શહેરના રાજમાર્ગો પર સફળ શ્રી સંઘની સાથે નીકળશે.તેમાં પધારવા સર્વ ભાવિકોને સંઘે નિમંત્રણ આપ્યું છે તેમજ રાત્રે ૮:૦૦ વાગે દીક્ષાર્થીનો વિદાય સમારંભ યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चुनावों से पहले सरकार का बड़ा फैसला, 7 रुपए तक कम होंगे CNG-PNG के दाम
गुजरात सरकार ने विधानसभा चुनाव की घोषणा होने से पहले लोगों को राहत पहुंचाने के उद्देश्य से बड़ा...
5 BEST TIPS For MUSCLE BUILDING (SKINNY PEOPLE) |पतले लोग यह 5 टिप्स फॉलो करें|
5 BEST TIPS For MUSCLE BUILDING (SKINNY PEOPLE) |पतले लोग यह 5 टिप्स फॉलो करें|
ડીસાના ભોંયણ ગામે ટ્રેનની અડફેટે આવતા માતા-પુત્રીનું મોત || સબંધ ભારત ન્યૂઝ || Sabandh Bharat News
ડીસાના ભોંયણ ગામે ટ્રેનની અડફેટે આવતા માતા-પુત્રીનું મોત || સબંધ ભારત ન્યૂઝ || Sabandh Bharat News