સુરેન્દ્રનગર દીક્ષાર્થી કુમારી દિપાલીબેન નો વરસીદાનનો ભવ્યાથી ભવ્ય વરઘોડો અને સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.વઢવાણ શહેરમાં શેઠ શ્રી ભરતભાઈ ત્રંબકલાલની સુપુત્રી કુમારી દિપાલીબેનની દીક્ષા તારીખ ૨૮-૧૨- ૨૦૨૨ ના રોજ અમદાવાદ મુકામે આચાર્ય ભગવંત શ્રી યોગ તિલકસૂરીશ્વરજીમહારાજની નિશ્રામાં યોજાશે.તે નિમિત્તે મુનિરાજ શ્રી મુનિદ્રયશ વિજય મહારાજ સાહેબની શુભ નિશ્રામાં રવિવાર તારીખ ૧૩ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી ભવ્યથી ભવ્ય વરસીદાન નો વરઘોડો વાજતે ગાજતે વઢવાણ શહેરના રાજમાર્ગો પર સફળ શ્રી સંઘની સાથે નીકળશે.તેમાં પધારવા સર્વ ભાવિકોને સંઘે નિમંત્રણ આપ્યું છે તેમજ રાત્રે ૮:૦૦ વાગે દીક્ષાર્થીનો વિદાય સમારંભ યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુર રેલવે ફાટકમાં ઢાળ ઉપરથી ૧૪ પૈંડાની ટ્રક પાછી પડતા, વાહન ચાલકો તેમજ લારીઓ વાળા નો આબાદ થયેલો બચાવ : ગામનો મુખ્ય રસ્તો થયો બંધ
પાવીજેતપુર રેલવે ફાટક ઉપરના ઢાળ ઉપરથી ૧૪ પૈંડાની મોટી ટ્રક બંધ થઈ જઈ પાછી પડતા ઉબેટો મૂકી દેતા...
#बुलंदशहर#विकासखंड ऊंचा गांव में नहीं रुक रहा भ्रष्टाचार
#बुलंदशहर#विकासखंड ऊंचा गांव में नहीं रुक रहा भ्रष्टाचार
कोटा-जलेंद्री-अजमेर रेलवे लाइन सर्वे, बजट में से 50 करोड़ रुपए की कटौती, पूर्व सांसद रामनारायण मीणा ने जताई नाराजगी
बूंदी। कोटा-जलेंद्री-अजमेर रेलवे लाइन के सर्वे को मिले बजट में से 50 करोड़ रुपए की कटौती करने पर...
National Award लेने शादी का जोड़ा पहन कर पहुंची Alia Bhatt | Latest News | entertainment
National Award लेने शादी का जोड़ा पहन कर पहुंची Alia Bhatt | Latest News | entertainment
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રી ય બોર્ડર ધરાવતા બનાસકાંઠા જિલ્લાના ડીસા અને લાખણી તાલુકાના નાંણી ખાતે
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રી ય બોર્ડર ધરાવતા બનાસકાંઠા જિલ્લાના ડીસા અને લાખણી તાલુકાના નાંણી ખાતે