સુરેન્દ્રનગર દીક્ષાર્થી કુમારી દિપાલીબેન નો વરસીદાનનો ભવ્યાથી ભવ્ય વરઘોડો અને સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.વઢવાણ શહેરમાં શેઠ શ્રી ભરતભાઈ ત્રંબકલાલની સુપુત્રી કુમારી દિપાલીબેનની દીક્ષા તારીખ ૨૮-૧૨- ૨૦૨૨ ના રોજ અમદાવાદ મુકામે આચાર્ય ભગવંત શ્રી યોગ તિલકસૂરીશ્વરજીમહારાજની નિશ્રામાં યોજાશે.તે નિમિત્તે મુનિરાજ શ્રી મુનિદ્રયશ વિજય મહારાજ સાહેબની શુભ નિશ્રામાં રવિવાર તારીખ ૧૩ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી ભવ્યથી ભવ્ય વરસીદાન નો વરઘોડો વાજતે ગાજતે વઢવાણ શહેરના રાજમાર્ગો પર સફળ શ્રી સંઘની સાથે નીકળશે.તેમાં પધારવા સર્વ ભાવિકોને સંઘે નિમંત્રણ આપ્યું છે તેમજ રાત્રે ૮:૦૦ વાગે દીક્ષાર્થીનો વિદાય સમારંભ યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ડીસામાં નુકશાનગ્રસ્ત વિસ્તારમાં સર્વે શરૂ કરાયો 
 
                      ડીસા તાલુકામાં સતત ચાર દિવસ સુધી પડેલા વરસાદને કારણે અનેક જગ્યાએ બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું...
                  
   গোলাঘাটৰ সতী সাধনী কলাক্ষেত্ৰত আশা অভিৱৰ্তন সম্পন্ন। 
 
                      গোলাঘাটত আশা অভিৱৰ্তন-২০২৩ সম্পন্ন i আশা কৰ্মীসকলৰ অভাৱ-অভিযোগ, সমস্যাৰ বুজ ল'লে উপায়ুক্তই।...
                  
   સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરનાં એસ ટી બસ સ્ટેન્ડ માં પીવાના પાણીના કુલરો શોભાના ગાંઠિયા સમાન. 
 
                      ગુજરાત ના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલ એસટીબસ સ્ટેશન મા પીવાનાપાણી ના કુલરો શોભાના...
                  
   ‘પશ્ચિમ બંગાળના મંત્રીઓ 10 વખત ફોન કરવા છતાં ફોન ઉપાડતા નથી’, લોકસભામાં આપ્યો જવાબ 
 
                      પશ્ચિમ બંગાળના મંત્રીની ભૂલને કારણે આ વિસ્તારના લોકોને કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મળી રહ્યો નથી,...
                  
   
  
  
 