સુરેન્દ્રનગર દીક્ષાર્થી કુમારી દિપાલીબેન નો વરસીદાનનો ભવ્યાથી ભવ્ય વરઘોડો અને સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.વઢવાણ શહેરમાં શેઠ શ્રી ભરતભાઈ ત્રંબકલાલની સુપુત્રી કુમારી દિપાલીબેનની દીક્ષા તારીખ ૨૮-૧૨- ૨૦૨૨ ના રોજ અમદાવાદ મુકામે આચાર્ય ભગવંત શ્રી યોગ તિલકસૂરીશ્વરજીમહારાજની નિશ્રામાં યોજાશે.તે નિમિત્તે મુનિરાજ શ્રી મુનિદ્રયશ વિજય મહારાજ સાહેબની શુભ નિશ્રામાં રવિવાર તારીખ ૧૩ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી ભવ્યથી ભવ્ય વરસીદાન નો વરઘોડો વાજતે ગાજતે વઢવાણ શહેરના રાજમાર્ગો પર સફળ શ્રી સંઘની સાથે નીકળશે.તેમાં પધારવા સર્વ ભાવિકોને સંઘે નિમંત્રણ આપ્યું છે તેમજ રાત્રે ૮:૦૦ વાગે દીક્ષાર્થીનો વિદાય સમારંભ યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধুবুৰী জিলাৰ বহলপুৰৰ ৰত্নপীঠ ক্ৰীড়া কেন্দ্ৰ উদ্যোগত১৮ছেপ্টেম্বৰৰ পৰা আন্ত:গ্ৰাম প্ৰাইজমানী ফুটবল খেল
ধুবুৰী জিলাৰ বহলপুৰৰ ৰত্নপীঠ ক্ৰীড়া কেন্দ্ৰ উদ্যোগত১৮ছেপ্টেম্বৰৰ পৰা আন্ত:গ্ৰাম প্ৰাইজমানী ফুটবল খেল
એશિયા કપમાં સિલેક્ટ ન થવા પર ઈશાન કિશને આપી અદ્ભુત પ્રતિક્રિયા
એશિયા કપ ટુર્નામેન્ટ 27 ઓગસ્ટથી દુબઈમાં યોજાવાની છે. આ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી છે....
Loksabha Election 2024: Electoral Bond चिंगारी नहीं, शोला बना चुकी है- Shatrughan Sinha | BJP
Loksabha Election 2024: Electoral Bond चिंगारी नहीं, शोला बना चुकी है- Shatrughan Sinha | BJP