સુરેન્દ્રનગર દીક્ષાર્થી કુમારી દિપાલીબેન નો વરસીદાનનો ભવ્યાથી ભવ્ય વરઘોડો અને સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.વઢવાણ શહેરમાં શેઠ શ્રી ભરતભાઈ ત્રંબકલાલની સુપુત્રી કુમારી દિપાલીબેનની દીક્ષા તારીખ ૨૮-૧૨- ૨૦૨૨ ના રોજ અમદાવાદ મુકામે આચાર્ય ભગવંત શ્રી યોગ તિલકસૂરીશ્વરજીમહારાજની નિશ્રામાં યોજાશે.તે નિમિત્તે મુનિરાજ શ્રી મુનિદ્રયશ વિજય મહારાજ સાહેબની શુભ નિશ્રામાં રવિવાર તારીખ ૧૩ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી ભવ્યથી ભવ્ય વરસીદાન નો વરઘોડો વાજતે ગાજતે વઢવાણ શહેરના રાજમાર્ગો પર સફળ શ્રી સંઘની સાથે નીકળશે.તેમાં પધારવા સર્વ ભાવિકોને સંઘે નિમંત્રણ આપ્યું છે તેમજ રાત્રે ૮:૦૦ વાગે દીક્ષાર્થીનો વિદાય સમારંભ યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জাগুনত অসম ৰাইফলছৰ আলফা বিৰোধী অভিযান। আলফালৈ যোগদান কৰিবলৈ যোৱা পথত গ্ৰেপ্তাৰ তিনি গৰাকীকৈ যুৱক।
জাগুনত অসম ৰাইফলছৰ আলফা বিৰোধী অভিযান। আলফালৈ যোগদান কৰিবলৈ যোৱা পথত গ্ৰেপ্তাৰ তিনি গৰাকীকৈ যুৱক।
પોથાવાડા ની બાજુમાં આવેલ સોડાલ ગામેથી રીક્ષામાંથી દારૂ પકડાયો
પાંથાવાડા ની બાજુમાં આવેલ સોડાલ ગામની સીમમાં આવેલ હંગામી પોલીસ ચેકપોસ્ટ ઉપરથી એક દારૂ ભરેલી...
ahamedabad : "राष्ट्र विकास मोर्चा" मिशन 2022 सर्किट हाउस में मीटिंग 15 पार्टीको लेकर संगठन का आयोजन
ahamedabad : "राष्ट्र विकास मोर्चा" मिशन 2022 सर्किट हाउस में मीटिंग 15 पार्टीको लेकर संगठन का आयोजन