સુરેન્દ્રનગર દીક્ષાર્થી કુમારી દિપાલીબેન નો વરસીદાનનો ભવ્યાથી ભવ્ય વરઘોડો અને સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.વઢવાણ શહેરમાં શેઠ શ્રી ભરતભાઈ ત્રંબકલાલની સુપુત્રી કુમારી દિપાલીબેનની દીક્ષા તારીખ ૨૮-૧૨- ૨૦૨૨ ના રોજ અમદાવાદ મુકામે આચાર્ય ભગવંત શ્રી યોગ તિલકસૂરીશ્વરજીમહારાજની નિશ્રામાં યોજાશે.તે નિમિત્તે મુનિરાજ શ્રી મુનિદ્રયશ વિજય મહારાજ સાહેબની શુભ નિશ્રામાં રવિવાર તારીખ ૧૩ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી ભવ્યથી ભવ્ય વરસીદાન નો વરઘોડો વાજતે ગાજતે વઢવાણ શહેરના રાજમાર્ગો પર સફળ શ્રી સંઘની સાથે નીકળશે.તેમાં પધારવા સર્વ ભાવિકોને સંઘે નિમંત્રણ આપ્યું છે તેમજ રાત્રે ૮:૦૦ વાગે દીક્ષાર્થીનો વિદાય સમારંભ યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠાના વામેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીના મેળામાં બબાલ | SatyaNirbhay News Channel
બનાસકાંઠાના વામેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીના મેળામાં બબાલ | SatyaNirbhay News Channel
Britania Q3 Results Key Takeaways | नतीजों के बाद आगे इस Stock क्या हो सकता है? | Business News
Britania Q3 Results Key Takeaways | नतीजों के बाद आगे इस Stock क्या हो सकता है? | Business News
एसटी वाहकास मारहाण करून फरार असणाऱ्या आरोपीच्या सोळा वर्षानंतर पाचोड पोलीसांनी आवळल्या मुसक्या
एसटी वाहकास मारहाण करून फरार असणाऱ्या आरोपीच्या सोळा वर्षानंतर पाचोड पोलीसांनी आवळल्या...
ઉમરા જૂથ યોજના ભૂગર્ભ ટાંકીનું પાણી લીકેજ થયું
મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલ ફિલ્ટર પ્લાન્ટ માં વધુ એક ભંગાણ ઉમરા ગામે જ બનાવેલ ભૂગર્ભ ટાકીમાં...