સુરેન્દ્રનગર દીક્ષાર્થી કુમારી દિપાલીબેન નો વરસીદાનનો ભવ્યાથી ભવ્ય વરઘોડો અને સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.વઢવાણ શહેરમાં શેઠ શ્રી ભરતભાઈ ત્રંબકલાલની સુપુત્રી કુમારી દિપાલીબેનની દીક્ષા તારીખ ૨૮-૧૨- ૨૦૨૨ ના રોજ અમદાવાદ મુકામે આચાર્ય ભગવંત શ્રી યોગ તિલકસૂરીશ્વરજીમહારાજની નિશ્રામાં યોજાશે.તે નિમિત્તે મુનિરાજ શ્રી મુનિદ્રયશ વિજય મહારાજ સાહેબની શુભ નિશ્રામાં રવિવાર તારીખ ૧૩ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી ભવ્યથી ભવ્ય વરસીદાન નો વરઘોડો વાજતે ગાજતે વઢવાણ શહેરના રાજમાર્ગો પર સફળ શ્રી સંઘની સાથે નીકળશે.તેમાં પધારવા સર્વ ભાવિકોને સંઘે નિમંત્રણ આપ્યું છે તેમજ રાત્રે ૮:૦૦ વાગે દીક્ષાર્થીનો વિદાય સમારંભ યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
New Criminal Laws: देशभर में आज से नए आपराधिक कानून लागू, Delhi में दर्ज हुआ पहला केस | Aaj Tak
New Criminal Laws: देशभर में आज से नए आपराधिक कानून लागू, Delhi में दर्ज हुआ पहला केस | Aaj Tak
Ratnagiri Molestation Case : मंत्री सामंतांकडून मोठी माहिती | पोलीसांनी तींघांना घेतले ताब्यात |
Ratnagiri Molestation Case : मंत्री सामंतांकडून मोठी माहिती | पोलीसांनी तींघांना घेतले ताब्यात |
विनेश फोगाट मामले में लोकसभा में स्थगन प्रस्ताव, खेल मंत्री से बयान वापस लेने की मांग
कांग्रेस सांसद मणिकम टैगोर ने विनेश फोगाट मामले में खेल मंत्री के बयान की आलोचना करते हुए लोकसभा...
મોરબી: ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ગોપાલ ઇટાલિયાને ઓપન ચેલેન્જ | Kanti Amrutiya MLA | Gopal Italia MLA
મોરબી: ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ગોપાલ ઇટાલિયાને ઓપન ચેલેન્જ | Kanti Amrutiya MLA | Gopal Italia MLA
किराणा दुकानाला जाऊन येते असे सांगून गेली;मात्र ती परत आलीच नाही
सोलापूर - किराणा दुकानाला जाऊन माल घेऊन येते असे सांगून गेलेली २४ वर्षीय तरुणी बेपत्ता झाली...