સુરેન્દ્રનગર દીક્ષાર્થી કુમારી દિપાલીબેન નો વરસીદાનનો ભવ્યાથી ભવ્ય વરઘોડો અને સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.વઢવાણ શહેરમાં શેઠ શ્રી ભરતભાઈ ત્રંબકલાલની સુપુત્રી કુમારી દિપાલીબેનની દીક્ષા તારીખ ૨૮-૧૨- ૨૦૨૨ ના રોજ અમદાવાદ મુકામે આચાર્ય ભગવંત શ્રી યોગ તિલકસૂરીશ્વરજીમહારાજની નિશ્રામાં યોજાશે.તે નિમિત્તે મુનિરાજ શ્રી મુનિદ્રયશ વિજય મહારાજ સાહેબની શુભ નિશ્રામાં રવિવાર તારીખ ૧૩ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી ભવ્યથી ભવ્ય વરસીદાન નો વરઘોડો વાજતે ગાજતે વઢવાણ શહેરના રાજમાર્ગો પર સફળ શ્રી સંઘની સાથે નીકળશે.તેમાં પધારવા સર્વ ભાવિકોને સંઘે નિમંત્રણ આપ્યું છે તેમજ રાત્રે ૮:૦૦ વાગે દીક્ષાર્થીનો વિદાય સમારંભ યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Cyber Crime થી બચવાનો એકમાત્ર ઉપાય એટલે સાયબર જાગૃતિ: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
Cyber Crime થી બચવાનો એકમાત્ર ઉપાય એટલે સાયબર જાગૃતિ: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
डॉक्टर अमोल कोल्हे यांचे दमदार भाषण
खासदार डॉक्टर अमोल कोल्हे यांचे दमदार भाषण
फुलोगुडी गांव पंचायत सभागृह में आज अनुष्टित भाजपा ग्राम्य मंडल ओविसि मोर्चा की कार्यनिर्वाहक सभा
फुलोगुडी गांव पंचायत सभागृह में अनुष्टित भाजपा ग्राम्य मंडल ओविसि मोर्चा की कार्यनिर्वाहक सभा।
#GirSomnath | જિલ્લા પંચાયત સદસ્ય સહિત અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા | Divyang News
#GirSomnath | જિલ્લા પંચાયત સદસ્ય સહિત અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા | Divyang News
MEGHALAYA GOVERNOR INTERACTS WITH WAR VETERANS AT SHILLONG
MEGHALAYA GOVERNOR INTERACTS WITH WAR VETERANS AT SHILLONG