ઈચ્છાપોરના યુવકે સેકન્ડના 3 ટ્રેલરલેવામાં 12 લાખ ગુમાવ્યા વડોદરાના ટ્રાન્સપોર્ટરે ટ્રેલરો વેચી બેંકમાં લોન ભરપાઈ ન કરી છેતરપિંડી આચરી વડોદરાના ટ્રાન્સપોર્ટરે 12 લાખમાં સુરતના ટ્રાન્સપોર્ટરને 3 ટ્રેલરો વેચાણથી આપી બેંકમાં લોન ભરપાઇ કરી ન હતી. જેના કારણે સુરતના ટ્રાન્સપોર્ટરને ટ્રેલરોની એનઓસી ન મળતા મામલો ઈચ્છાપોર પોલીસમાં પહોંચ્યો છે. સુરતમાં મોરાટેકરા ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સુરેશ શીવમૂર્તિ યાદવે ઈચ્છપોર પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે વડોદરા ટ્રાન્સપોર્ટર સતવીન્દરસીંગ ઉર્ફે રોમીસીંગ ચરનજીતસીંગ(રહે, જીઆઇડીસી એસ્ટેટ, વડોદરા)ની સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. પોલીસે ફરિયાદમાં જણાવ્યું કે, સુરેશ યાદવ હજીરા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેઓને ટ્રેલરોની જરૂર હતી. આથી સુરેશ યાદવે 15 લાખમાં 3 ટ્રેલરો સેકન્ડમાં ખરીદી કરવા આરોપી સતવીન્દરસીંગને 12 લાખની રકમ આપી 3 ટ્રેલરો ખરીદી લીધા હતા. પછી સતવીન્દરસીંગએ 75 દિવસમાં એનઓસી આપવાનો વાયદો કર્યો હતો. એનઓસી આવે પછી 3 લાખની રકમ આપવાનું નક્કી કર્યુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભલગામમાં માનનીય વડાપ્રધાન શ્રીના 92 માં ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળવાનો કાર્યક્રમ યોજાયો...
ભલગામમાં માનનીય વડાપ્રધાન શ્રીના 92 માં ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળવાનો કાર્યક્રમ...
20 वर्षीय मालकीणीचं नोकरावर जडलं प्रेम,पहा आंधळ्या प्रेमाची कहाणी । Hpn Marathi News
20 वर्षीय मालकीणीचं नोकरावर जडलं प्रेम,पहा आंधळ्या प्रेमाची कहाणी । Hpn Marathi News
हरियाणा से भगाई हुई युवती को पुलिस ने किया बरामद
हरियाणा से अपहृत की गई युवती को हरियाणा पुलिस ने बिहार के कटिहार के फलका थाना क्षेत्र से राजधानी...
BJP's core group to meet today to finalize names of candidates for upcoming Gujarat Assembly polls
BJP's core group to meet today to finalize names of candidates for upcoming Gujarat Assembly polls
PM Modi Cabinet News: कैबिनेट मंत्री का पद नहीं मिलने से NCP नाराज! | Aaj Tak News
PM Modi Cabinet News: कैबिनेट मंत्री का पद नहीं मिलने से NCP नाराज! | Aaj Tak News