ઈચ્છાપોરના યુવકે સેકન્ડના 3 ટ્રેલરલેવામાં 12 લાખ ગુમાવ્યા વડોદરાના ટ્રાન્સપોર્ટરે ટ્રેલરો વેચી બેંકમાં લોન ભરપાઈ ન કરી છેતરપિંડી આચરી વડોદરાના ટ્રાન્સપોર્ટરે 12 લાખમાં સુરતના ટ્રાન્સપોર્ટરને 3 ટ્રેલરો વેચાણથી આપી બેંકમાં લોન ભરપાઇ કરી ન હતી. જેના કારણે સુરતના ટ્રાન્સપોર્ટરને ટ્રેલરોની એનઓસી ન મળતા મામલો ઈચ્છાપોર પોલીસમાં પહોંચ્યો છે. સુરતમાં મોરાટેકરા ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સુરેશ શીવમૂર્તિ યાદવે ઈચ્છપોર પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે વડોદરા ટ્રાન્સપોર્ટર સતવીન્દરસીંગ ઉર્ફે રોમીસીંગ ચરનજીતસીંગ(રહે, જીઆઇડીસી એસ્ટેટ, વડોદરા)ની સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. પોલીસે ફરિયાદમાં જણાવ્યું કે, સુરેશ યાદવ હજીરા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેઓને ટ્રેલરોની જરૂર હતી. આથી સુરેશ યાદવે 15 લાખમાં 3 ટ્રેલરો સેકન્ડમાં ખરીદી કરવા આરોપી સતવીન્દરસીંગને 12 લાખની રકમ આપી 3 ટ્રેલરો ખરીદી લીધા હતા. પછી સતવીન્દરસીંગએ 75 દિવસમાં એનઓસી આપવાનો વાયદો કર્યો હતો. એનઓસી આવે પછી 3 લાખની રકમ આપવાનું નક્કી કર્યુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लाइफ चेंजिंग हैं साल 2024 के ये बेस्ट इनोवेशन, हेल्थ और रोबोटिक्स के सेक्टर में कर सकते हैं मदद
टेक्नोलॉजी के जरिए इंसानी जीवन को न केवल पहले से ज्यादा आरामदायक और मनोरंजक बनाया गया है। बल्कि...
অসম কন্যা লাভলীনা বৰগোহাঁই “মানসিক হাৰাশাস্তি”ৰ বলি
অসম কন্যা লাভলীনা বৰগোহাঁই,“মানসিক হাৰাশাস্তি”ৰ বলি। কমনৱেলথ গেমছলৈ মাজত আৰু মাত্ৰ...
সোণাৰিত ড্ৰাগছ আসক্তই অপহৰণ কৰা শিশু উদ্ধাৰ কৰিলে আৰক্ষীয়ে
সোণাৰিত ড্ৰাগছ আসক্তই অপহৰণ কৰা শিশু উদ্ধাৰ কৰিলে আৰক্ষীয়ে।সোণাৰিত চাঞ্চল্যকৰ ঘটনা
ড্ৰাগছ...
CM blames misunderstandings for Manipur violence, pledges to address grievances
In a video message shared on Twitter, he said long-term grievances of communities will be...
કેશોદ તાલુકાની રાણીંગપરા શાળા ખાતે શાળા પ્રવોશોત્સવ યોજાયો, શિક્ષણથી જીવનને દિશા મળે છે
કેશોદ તાલુકાની રાણીંગપરા શાળા ખાતે શાળા પ્રવોશોત્સવ યોજાયો, શિક્ષણથી જીવનને દિશા મળે છે