વિવેક પટેલને ઉધનાથી રિપીટ કરાયા નથી. ઉધના વિધાનસભાની બેઠક પર વિવેક પટેલનો કોઈ વિવાદ નહોતો ઉધના બેઠક પરથી ગત ટર્મમાં જીતેલા વિવેક પટેલની ટિકિટ ભાજપે રિપીટ કરી નથી. વિવેક પટેલનો કાર્યકાળ એકદમ પારદર્શી રહ્યો છે. કોરોનાકાળ દરમિયાન પણ તેમની સારી કામગીરી રહી હતી. સતત લોકોની સાથે રહીને કામ કરનાર વિવેક પટેલ સોશિયલ મીડિયામાં જોઈએ તેટલા એક્ટિવ નહોતા. જેની પણ કદાચ ભાજપના મોવડી મંડળે ગંભીર નોધ લીધી હોય અને ટિકિટ કાપી હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજથી 6 દિવસ અંબાજી મેળો યોજાઈ રહ્યો છે ગુજરાત નો આ સહુથી મોટો મહાકુંભ મેળો છે#ambajitemple #
આજથી 6 દિવસ અંબાજી મેળો યોજાઈ રહ્યો છે ગુજરાત નો આ સહુથી મોટો મહાકુંભ મેળો છે#ambajitemple #
દેવભૂમિ દ્વારકા મા સૌ સાથે મળીને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ,13થી 15 ઑગસ્ટ દરેક ઘર પર તિરંગા લહેરાવીએ
દેવભૂમિ દ્વારકા મા સૌ સાથે મળીને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ,13થી 15 ઑગસ્ટ દરેક ઘર પર તિરંગા લહેરાવીએ
ડેભારી ગામની ક્રેડિટ સોસાયટીમાં લાખોનું ઉચાપત કેસમાં ૩ આરોપીની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ...
વિરપુર તાલુકાના ડેભારી ગામે ક્રેડિટ સોસાયટીમાં ઉચાપત કરનાર ત્રણ જેટલા ઈસમોને ગણતરી કલાકોમાં ઝડપી...
માણિભદ્રવીરના દર્શન અને પૂજન અર્ચન કરતાં વિધાનસભાના અધ્યક્ષશ્રી ર્ડા. નીમાબેન આચાર્ય
માણિભદ્રવીરના દર્શન અને પૂજન અર્ચન કરતાં વિધાનસભાના અધ્યક્ષશ્રી ર્ડા. નીમાબેન આચાર્ય
રાજકોટમાં એક એવું ગણપતિ દાદાનું મંદિર છે જ્યા લખવામાં આવે છે 'દાદા'ને પત્ર
રાજકોટમાં એક એવું ગણપતિ દાદાનું મંદિર છે જ્યા લખવામાં આવે છે 'દાદા'ને પત્ર