કતારગામ વિધાનસભા વિસ્તારમાં વિનોદભાઈ મોરડીયા નું નામ જાહેર થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો અને રાજ તિલક કી કરો તૈયારી આ ગયે ભગવાધારી 166 કતારગામ વિધાનસભા ના શ્રી વિનોદભાઈ મોરડીયા સાહેબને સૌ કાર્યકર્તાઓએ ખુબ ખુબ અભિનંદન આપ્યા.