પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પ ડવા માટે સુચના કરેલ હોઈ જે મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ આર.ડી. ભરવાડ તથા પો.સ.ઇ.કે. સી.સિસોદિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે બાકોર પોલીસ મથકના દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ચંદ્રપાલસિંહ ઉર્ફે દિપ કસિંહ યશવંતસિંહ ચૌહણ રહે. બુટીયા તા.માલપુર જી.અરવલ્લી નાનો હાલ અમદાવાદ નરોડા, મોડાસા હાઇવે રોડ પાસે આવેલ હંસપુરા ખાતે રહી વેપાર ધંધો કરે છે. તેવી બાતમી આધારે એલ. સી.બી. સ્ટાફના લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત રાજ્યની કોઈપણ શાળામાં “શાળા છોડયાનું પ્રમાણપત્ર” માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી
ગુજરાત રાજ્યની કોઈપણ શાળામાં “શાળા છોડયાનું પ્રમાણપત્ર” માટે કોઈપણ પ્રકારનો ચાર્જ...
जयपुर में रामभद्राचार्य तो भीलवाड़ा में पंडित धीरेंद्र शास्त्री, होने जा रहा विशाल कथाओं का आयोजन
भीलवाड़ा और जयपुर में बड़ी कथाओं का आयोजन होने जा रहा है। भीलवाड़ा में बागेश्वर पीठाधीश्वर पंडित...
કડીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અભિયાન શરૂ કરાયું, 2 હજાર હિતચિંતક બનાવાશે
કડી સહિત સમગ્ર મહેસાણા જિલ્લામાં 6 દિવસ પહેલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ હિત ચિંતક અભિયાનની...
ऊर्जा मंत्री हीरालाल नागर ने पूर्ववर्ती गहलोत सरकार पर साधा निशाना
ऊर्जा मंत्री हीरालाल नागर ने प्रेस वार्ता करते हुए कहा कि हमने दो लाख घरों को बिजली देने का...
દિયોદરમાં જુગાર રમતાં 5 શખ્સોને પોલીસે ઝડપ્યા
બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ધરણીધર નગર સોસાયટીમાં એક ઘરની બહાર ખુલ્લા ચોકમાં કેટલા ઈસમો ભેગા મળી...