પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પ ડવા માટે સુચના કરેલ હોઈ જે મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ આર.ડી. ભરવાડ તથા પો.સ.ઇ.કે. સી.સિસોદિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે બાકોર પોલીસ મથકના દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ચંદ્રપાલસિંહ ઉર્ફે દિપ કસિંહ યશવંતસિંહ ચૌહણ રહે. બુટીયા તા.માલપુર જી.અરવલ્લી નાનો હાલ અમદાવાદ નરોડા, મોડાસા હાઇવે રોડ પાસે આવેલ હંસપુરા ખાતે રહી વેપાર ધંધો કરે છે. તેવી બાતમી આધારે એલ. સી.બી. સ્ટાફના લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2024 Kia Carnival दिल्ली एयरपोर्ट पर हुई स्पॉट, 3 अक्टूबर को होगी लॉन्च
भारतीय बाजार में जल्द ही 2024 Kia Carnival चौथी जनरेशन को 3 अक्टूबर को लॉन्च किया जाएगा। दरअसल...
Rajasthan: 'ऐसी हुकूमत पर लानत है', नाथद्वारा में गहलोत पर बरसे राजनाथ सिंह; बोले- पहले ही मोर्चे पर विफल रही सरकार
राजस्थान में कानून-व्यवस्था जैसी कोई चीज बची ही नहीं है। रक्षा मंत्री राजनाथ सिंह ने नाथद्वारा...
चुघ ने आप नेताओं के नैतिक और वित्तीय भ्रष्टाचार के खिलाफ कार्रवाई की मांग की आप के कैडर को डिक्रिमिनलाइज करना चाहिए - चुग
भाजपा के राष्ट्रीय महासचिव तरुण चुघ ने कहा कि पंजाब में हर गुजरते दिन आप नेताओं का पर्दाफाश हो...
ओडवाड़ा अतिक्रमण मामलाः आज पीड़ित ग्रमीणों से मिलेगी कांग्रेस की कमेटी, सुखराम विश्नोई, हरीश चौधरी होंगे शामिल
जालोर के ओडवाडा गांव में राजस्थान हाईकोर्ट के आदेश के बाद गुरुवार को प्रश्न अतिक्रमण हटाने पहुंचा...