પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પ ડવા માટે સુચના કરેલ હોઈ જે મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ આર.ડી. ભરવાડ તથા પો.સ.ઇ.કે. સી.સિસોદિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે બાકોર પોલીસ મથકના દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ચંદ્રપાલસિંહ ઉર્ફે દિપ કસિંહ યશવંતસિંહ ચૌહણ રહે. બુટીયા તા.માલપુર જી.અરવલ્લી નાનો હાલ અમદાવાદ નરોડા, મોડાસા હાઇવે રોડ પાસે આવેલ હંસપુરા ખાતે રહી વેપાર ધંધો કરે છે. તેવી બાતમી આધારે એલ. સી.બી. સ્ટાફના લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंजाब के लोगों में आज डर का माहौल है पंजाब के भीतर राजनितिक हस्तक्षेप बंद होना चाहिए | Tarun Chugh
आज पंजाब में लगातार बिगड़ती कानून व्यवस्था पर भगवंत मान सरकार पर भारतीय जनता पार्टी के राष्ट्रीय...
Haryana Elections 2024: टिकट बंटवारे के बाद BJP में बवाल, टिकट ना मिलने पर रो पड़े कई नेता | Aaj Tak
Haryana Elections 2024: टिकट बंटवारे के बाद BJP में बवाल, टिकट ना मिलने पर रो पड़े कई नेता | Aaj Tak
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વવિખ્યાત તરણેતર મેળાની મુલાકાત લીધી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વવિખ્યાત તરણેતર મેળામાં જણાવ્યું હતું...
ગીરસોમનાથ જીલ્લા SOG પોલીસની કાર્યવાહી
ગીરસોમનાથ જીલ્લા SOG પોલીસની કાર્યવાહી