સ્ટેશનની ટીમ.શ્રીહિમકરસિંહ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારૂ-જુગારની બધી દુર કરવા દારૂ - જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના પર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ,ઇન્ચા પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ . જે અન્વયે આજરોજ અમરેલી રૂરલ પોલીસ સ્ટાફ પો.સ્ટે . વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ચિતલ ગામે , મોણપુર રોડે રહેતી સવિતાબેન વા/ઓ જીતુભાઇ અશોકભાઇ વાઘેલાના રહેણાક ઝુપડાની આગળ બાવળની કાટમા સંતાડેલ દેશી દારૂ બનાવવાનો આથો ૫૦૦ લીટર જેટલો પકડી પાડી સ્થળ ઉપર તોડી - ફોડી નાશ કરેલ ત્હો.બાઇ વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ધોરણસર થવા કાર્યવાહિ કરેલ છે.આમ પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબની સુચનાથી શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષકzઅમરેલી વિભાગ, અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી દેશી દારૂ બનાવવાનો આથો ૫૦૦ લીટર આરોપી સાથે પકડવામા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ . પી.વી.સાંખટ તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફને સફળતા મળેલ છે. રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપની ટીએમસી નેતાઓને સલાહ – જો તમને અસુવિધા થશે તો મમતા તમને પણ છોડી દેશે
પાર્થ ચેટર્જી અને અનુબ્રત મંડલ સામેની કાર્યવાહી બાદ ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને...
Holi Special Train: 8 मार्च को 196 स्पेशल ट्रेन लगाएंगी 491 चक्कर, सभी को मिलेगी कंफर्म सीट
रंगों का महापर्व आ चुका है, मंगलवार को होलिका दहन (Holika Dahan)के बाद बुधवार को पूरा देश रंगों...
ভাৰতীয় ৰেডক্ৰছ ছছাইটিৰ দৰং জিলা শাখাৰ উদ্যোগত সজাগতা সভা
৩ জুনত মঙ্গলদৈ বামুণপাৰাস্হিত পুনৰজীৱন নিচামুক্তি কেন্দ্ৰত ভাৰতীয় ৰেডক্ৰছ ছ'ছাইটি, দৰং...
আজি সাহিত্যৰথী লক্ষ্মীনাথ বেজবৰুৱা১৫৯সংখ্যক ওপজা দিন, অকণিৰ কবিতা ঘৰ, অসম কেন্দ্ৰীয় সমিতি ৰহাৰ আহঁতগুৰি শাখাৰ চিত্ৰকলা,কবিতা আবৃতী প্ৰতিযোগিতা।কন কন শিশু সকলৰ কবিতা আবৃতী আৰু বক্তৃতাৰে আপ্লুত সকলো ।
১৪অক্টোবৰ ১৮৬৪ত ৰহাৰ সমীপবৰ্তী বৰ আহঁতগুৰি ত জন্ম লাভ কৰা সাহিত্যৰথী ৰসৰাজ লক্ষ্মীনাথ বেজবৰুৱা ৰ...
World Malaria Day 2024: जानलेवा बन सकती है मलेरिया की बीमारी, इसे फैलने से रोकने के लिए अपनाएं ये तरीके
मलेरिया (Malaria) मच्छरों से वाली एक खतरनाक बीमारी है जो गंभीर हालातों में मौत का कारण तक बन जाती...