ચોટીલા આણંદપુર ચોકડી પાસે અલ્ટો કારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ કાર હાઈવેથી નજીકના વિસ્તારમાં આશરે બે દિવસથી ઉભી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે આજુબાજુના લોકોને શંકા જતા પોલીસને જાણ કરતા પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પોલીસે તાકીદે ઘટનાસ્થળે આવીને કારની સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે કારની તપાસ કરતા અંદર દુર્ગંધ મારતી અજાણ્યા પુરૂષની લાશ હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને પોલીસ દ્વારા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે આ યુવાનની હત્યા થઇ છે કે આત્મહત્યા ? તે સંદર્ભે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Smriti Irani पर Amethi के लोगों ऐसा क्यों कहा? सिलेंडर और सांड पर फंसा चुनाव!Election 2024
Smriti Irani पर Amethi के लोगों ऐसा क्यों कहा? सिलेंडर और सांड पर फंसा चुनाव!Election 2024
Telangana News: BJP सांसद का विवादित बयान, Modi Ji को वोट नहीं दिया तो नरक में जाएंगे...|Viral Video
Telangana News: BJP सांसद का विवादित बयान, Modi Ji को वोट नहीं दिया तो नरक में जाएंगे...|Viral Video
बाहर से इन एक्सेसरीज को लगवाना कहीं पड़ न जाए भारी, इंस्टॉल करवाने से पहले रखें इन बातों का खास ख्याल
Car Care Tips लोग जब अपनी कार खरीदने जाते हैं तो कार का बेस मॉडल खरीद लेते हैं और बाद में आफ्टर...
NIA Attack: 'ये संदेशखाली 2.0 से कम नहीं, कैसे सुरक्षित होंगे मां माटी और मानुष', ममता सरकार को BJP ने लिया आड़े हाथ
BJP question Mamata govt मेदिनीपुर में एनआईए के अधिकारियों पर हुए हमले के बाद भाजपा ने...