ચોટીલા આણંદપુર ચોકડી પાસે અલ્ટો કારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ કાર હાઈવેથી નજીકના વિસ્તારમાં આશરે બે દિવસથી ઉભી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે આજુબાજુના લોકોને શંકા જતા પોલીસને જાણ કરતા પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પોલીસે તાકીદે ઘટનાસ્થળે આવીને કારની સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે કારની તપાસ કરતા અંદર દુર્ગંધ મારતી અજાણ્યા પુરૂષની લાશ હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને પોલીસ દ્વારા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે આ યુવાનની હત્યા થઇ છે કે આત્મહત્યા ? તે સંદર્ભે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 15 કિલોમીટરની પદયાત્રા, રાહુલ ગાંધીના આઠ વચનો લોકો સુધી પહોંચાડાયા
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 15 કિલોમીટરની પદયાત્રા, રાહુલ ગાંધીના આઠ વચનો લોકો સુધી...
Uber इंडिया ने ग्रुप राइड फीचर किया लॉन्च, अब 3 दोस्तों के साथ शेयर कर सकते हैं राइड
Uber India Group Rides Feature उबर इंडिया ने एक नया फीचर पेश किया है जो आपकी यात्रा को और अधिक...
कंगना बोलीं- राहुल को भाषण के लिए पर्ची लगती है:पीएम बिना पेपर देखे घंटेभर बोल सकते हैं; राहुल ने कहा था- मोदी को मेमोरी लॉस
भाजपा सांसद कंगना रनोट ने शनिवार को राहुल गांधी के भाषण का जवाब देते हुए कहा कि पीएम मोदी दुनिया...
રાધનપુર : આઇ શ્રી પીઠડ માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો | SatyaNirbhay News Channel
રાધનપુર : આઇ શ્રી પીઠડ માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો | SatyaNirbhay News Channel
তিনিচুকীয়াৰ ফিল'বাৰী আমগুৰিত গোৰ্খা মহিলাসকলৰ তীজ উৎসৱ উৎযাপন
গোৰ্খা সম্প্ৰদায়ৰ মহিলাসকলে পালন কৰা এক অন্যতম উৎসৱ হৈছে "তীজ উৎসৱ"। দুদিনীয়াকৈ পালন কৰা এই উৎসৱক...