ચોટીલા આણંદપુર ચોકડી પાસે અલ્ટો કારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ કાર હાઈવેથી નજીકના વિસ્તારમાં આશરે બે દિવસથી ઉભી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે આજુબાજુના લોકોને શંકા જતા પોલીસને જાણ કરતા પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પોલીસે તાકીદે ઘટનાસ્થળે આવીને કારની સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે કારની તપાસ કરતા અંદર દુર્ગંધ મારતી અજાણ્યા પુરૂષની લાશ હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને પોલીસ દ્વારા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે આ યુવાનની હત્યા થઇ છે કે આત્મહત્યા ? તે સંદર્ભે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : નગર પાલિકા માં મંજુર થયેલ 2.17 કરોડના ટેન્ડરો રદ્દ | SatyaNirbhay News Channel
રાધનપુર : નગર પાલિકા માં મંજુર થયેલ 2.17 કરોડના ટેન્ડરો રદ્દ | SatyaNirbhay News Channel
ખંભાળીયા માં ઠેર ઠેર રસ્તામાં ખાડાઓને લઈ AAPના બલદેવ ગઢવીએ સુ કહ્યું? જુઓ આ વીડિયો માં
ખંભાળીયા માં ઠેર ઠેર રસ્તામાં ખાડાઓને લઈ AAPના બલદેવ ગઢવીએ સુ કહ્યું? જુઓ આ વીડિયો માં
બરસાણામાં રાધાષ્ટમીના મેળાની તૈયારીઓ, 2 સપ્ટેમ્બરથી વાહનોનો પ્રવેશ બંધ રહેશે; દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે
મંદિર પ્રબંધન અને વિવિધ વિભાગો બરસાનામાં રાધાષ્ટમી મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે....
Lal Krishna Advani को मिलेगा भारत रत्न, PM Modi ने क्या कहा?
Lal Krishna Advani को मिलेगा भारत रत्न, PM Modi ने क्या कहा?
दिवाळी पर्वात पणत्यांतून प्रकाश पेरणारा कुंभार अंधारातच"
मातीच्या पणत्या नामशेष होण्याच्या मार्गावर".
"दिवाळी पर्वात पणत्यांतून प्रकाश पेरणारा कुंभार...