ચોટીલા આણંદપુર ચોકડી પાસે અલ્ટો કારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ કાર હાઈવેથી નજીકના વિસ્તારમાં આશરે બે દિવસથી ઉભી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે આજુબાજુના લોકોને શંકા જતા પોલીસને જાણ કરતા પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પોલીસે તાકીદે ઘટનાસ્થળે આવીને કારની સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે કારની તપાસ કરતા અંદર દુર્ગંધ મારતી અજાણ્યા પુરૂષની લાશ હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને પોલીસ દ્વારા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે આ યુવાનની હત્યા થઇ છે કે આત્મહત્યા ? તે સંદર્ભે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Odisha Train Accident : वो लोग जो हादसे के तुरंत बाद घटनास्थल पर पहुंचे थे, उन्होंने क्या देखा? BBC
Odisha Train Accident : वो लोग जो हादसे के तुरंत बाद घटनास्थल पर पहुंचे थे, उन्होंने क्या देखा? BBC
संभागीय आयुक्त ने किया जिला कलक्टर कार्यालय का निरीक्षण
बालोतरा, 10 अक्टूबर। संभागीय आयुक्त डॉ. प्रतिभा सिंह ने गंरूवार को बालोतरा कलक्टर कार्यालय का...
অসমীয়া জাতিৰ গুৰু কোন? কোনেও নাজানে, ময়ো নাজানো : জুবিন গাৰ্গ
শংকৰদেৱ গুৰু হয়নে নহয় তাক লৈ চলি থকা বিতৰ্কৰ মাজতে এইবাৰ এই বিষয়টোক লৈ নিজৰ মত প্ৰকাশ কৰিছে...
ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં ધોળા દીવસે પબ્લિકથી ભરચક વિસ્તારમાં સનસનીખેજ લૂંટ.
ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં ધોળા દીવસે પબ્લિકથી ભરચક વિસ્તારમાં સનસનીખેજ લૂંટ.