ચોટીલા આણંદપુર ચોકડી પાસે અલ્ટો કારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ કાર હાઈવેથી નજીકના વિસ્તારમાં આશરે બે દિવસથી ઉભી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે આજુબાજુના લોકોને શંકા જતા પોલીસને જાણ કરતા પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પોલીસે તાકીદે ઘટનાસ્થળે આવીને કારની સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે કારની તપાસ કરતા અંદર દુર્ગંધ મારતી અજાણ્યા પુરૂષની લાશ હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને પોલીસ દ્વારા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે આ યુવાનની હત્યા થઇ છે કે આત્મહત્યા ? તે સંદર્ભે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तालेड़ा थाना क्षेत्र के एनएच 52 पर हादसों का शिकार हो रहे हैं गोवंश।
तालेड़ा बाईपास से अकतासा बाईपास पर अज्ञात वाहनों की टक्कर से हुए घायल गोवंश, दुर्घटना में घायल...
રાજકોટ ના કુવાડવા જીઆઇડીસી પાસે બ્લેક કલરના બોલેરો એ રીક્ષા ને ઉડાવી ને ભાગી છૂટયો
રાજકોટ ના કુવાડવા જીઆઇડીસી પાસે બ્લેક કલરના બોલેરો એ રીક્ષા ને ઉડાવી ને ભાગી છૂટયો
સતત પ્રજા વચ્ચે રહીને લોકોના પ્રશ્ને સાયકલ સવારી કરતા અમરેલી ના ઘારા સભ્ય પરેશ ઘાનાણી
સતત પ્રજા વચ્ચે રહીને લોકોના પ્રશ્ને સાયકલ સવારી કરતા અમરેલી ના ઘારા સભ્ય પરેશ ઘાનાણી
ગારીયાધાર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દિવ્યેશભાઈ ચાવડા દ્વારા સ્ટ્રોંગ રૂમમાં શીલ અંગે શંકા વ્યક્ત કરી
ગારીયાધાર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દિવ્યેશભાઈ ચાવડા દ્વારા સ્ટ્રોંગ રૂમમાં શીલ અંગે શંકા વ્યક્ત કરી