ઝાલાવાડનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે દેવ-દિવાળી-કારતકી પુનમ નિમિતે યાત્રાળુઓ અને શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડયુ હતું. ચંદ્રગ્રહણને કારણે અન્ય મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા, પરંતુ ચોટીલામાં દર્શનાર્થીઓ દર્શન કરી શકે તે માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યુ હતું. સવારથી જ ભક્તો ઉમટી પડયાહતા. રાજ્યનાં વિવિધ જીલ્લાઓમાંથી પણ મોટી પુનમ ભરવા ભાવીકો આવ્યા હતા. દુર દુરથી શ્રધ્ધાળુઓ પદયાત્રા કરીને ચામુંડાધામ પહોચ્યા હતા. જુદા જુદા જીલ્લાઓમાંથી પદયાત્રા સંઘ પણ ચોટીલા આવી પહોચ્યા હતા. તળેટીમાં મેળવડા જેવું દ્રશ્ય જોવા મળતુ હતું. ડુંગરની તળેટીમાં મહેસાણા પગયાત્રા યાત્રા સંઘ દ્વારા સોમવારે રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કલાકારોએ માતાજીનાં ગુણગાન ગાઈને ભક્તજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. સોશ્યલ મીડિયામાં જામીતા કમલેશ ઉર્ફે કમાએ પણ હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chandrayaan 3 Landing : Ex ISRO Scientist से समझिए चंद्रयान-3 की लैंडिंग के बाद क्या होगा ?
Chandrayaan 3 Landing : Ex ISRO Scientist से समझिए चंद्रयान-3 की लैंडिंग के बाद क्या होगा ?
তিনিচুকীয়াৰ মাকুমত সদৌ মৰাণ ছাত্ৰ সন্থাৰ সাংগঠনিক সজাগতা সভা, দেৱকান্ত মৰাণক সাধাৰণ সম্পাদকৰ দায়িত্ব
শনিবাৰে তিনিচুকীয়াৰ মাকুমত সদৌ মৰাণ ছাত্ৰ সন্থাৰ সাংগঠনিক সজাগতা সভা আৰু সাধাৰণ সভা অনুষ্ঠিত হয় ।...
अंबरनाथ शहर के दुरावस्था के लिए जिम्मेदार कौन??
अंबरनाथ शहर के दुरावस्था के लिए जिम्मेदार कौन??
Himachal Landslide: "कोई हताहत नहीं, प्रशासन ने समय रहते खाली करा दी थी Building"- Himachal DGP
Himachal Landslide: "कोई हताहत नहीं, प्रशासन ने समय रहते खाली करा दी थी Building"- Himachal DGP
માલધારીઓએ ડેરીમાં ભરાવવાને બદલે 5.20 લાખ લીટર દૂધ ગરીબોમાં વહેંચ્યું
ઢોર નિયંત્રણ કાયદાનું બિલ મૂકવામાં આવતા રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના માલધારી સમાજમાં...