ડીસા તાલુકાના વિઠોદર ગામે આગમાતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આગ માતાના મંદિરે મોટી સંખ્યામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દર વર્ષે અહીં કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો યોજાય છે. જોકે કોરોના મહામારીના કારણે બે વર્ષથી મેળો યોજાયો ન હોવાથી આ વર્ષે મેળો યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે અનેક લોકોએ આગમાતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી. મેળામાં ગુજરાત ઉપરાંત મારવાડી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવતા પોલીસે બંદોબસ્ત જાળવી ટ્રાફિકની વ્યવસ્થા કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મેળામાં આવતા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उदयपुर में विदेशी महिला के सीने में मारी गोली:3 लड़के निजी हॉस्पिटल में छोड़कर भागे, होटल से देर रात निकली थी
उदयपुर शहर में आज सुबह विदेशी महिला के सीने में गोली मार दी गई। महिला को 3 लड़के निजी हॉस्पिटल...
नात्याला काळिमा फासणारी घटना
पुणे: सैन्यदलातील एका जवानाबरोबर स्वत: लग्न केल्यानंतर आपल्या अल्पवयीन मुलीचेही त्याच्यासोबतच...
Breastfeeding के दौरान महिलाओं को करना पड़ सकता है 3 समस्याओं का सामना, यहां जानें समाधान
ब्रेस्टफीडिंग (Breastfeeding) एक महिला के लिए बेहद खास और खूबसूरत एहसास है। इस नेचुरल प्रक्रिया...
Realme ला रहा दो नए स्मार्टफोन, पानी-धूल से रहेंगे सेफ; प्रोसेसर भी मिलेगा पावरफुल
इस सीरीज में Realme 14 Pro और Realme 14 Pro Plus मॉडल शामिल हो सकते हैं। दोनों ही फोन...
बूंदी उद्योग एवं हस्त शिल्प मेला 2024 में विधिक सेवा द्वारा लगाई स्टॉल से आमजन को दी विधिक जानकारी
जिला विधिक सेवा प्राधिकरण द्वारा बूंदी उद्योग एवं हस्तशिल्प मेले 2024 में 20 से 22 नवम्बर तक...