ડીસા તાલુકાના વિઠોદર ગામે આગમાતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આગ માતાના મંદિરે મોટી સંખ્યામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દર વર્ષે અહીં કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો યોજાય છે. જોકે કોરોના મહામારીના કારણે બે વર્ષથી મેળો યોજાયો ન હોવાથી આ વર્ષે મેળો યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે અનેક લોકોએ આગમાતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી. મેળામાં ગુજરાત ઉપરાંત મારવાડી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવતા પોલીસે બંદોબસ્ત જાળવી ટ્રાફિકની વ્યવસ્થા કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મેળામાં આવતા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'योग एक विद्या नहीं विज्ञान भी': अंतर्राष्ट्रीय योग दिवस पर श्रीनगर पहुंचे पीएम मोदी
भारत समेत पूरी दुनिया में शुक्रवार, 21 जून को अंतरराष्ट्रीय योग दिवस मनाया जा रहा है. योग दिवस सन...
સુરત શહેરમાં ૭૩ મતદાન મથકો ગીચ વિસ્તારમાં હોવાન ત્યાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા
સુરત શહેરમાં ૭૩ મતદાન મથકો ગીચ વિસ્તારમાં હોવાન ત્યાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા...
Realme Narzo 70 Turbo 5G Launched: रियलमी ने लॉन्च किया दमदार गेमिंग फोन, चेक करें दाम
Realme Narzo 70 Turbo 5G भारत में लॉन्च हो चुका है। इस फोन को कंपनी तीन कलर ऑप्शन Turbo Yellow...
Amit Shah Exclusive Interview: 400 पार का लक्ष्य, अमित शाह ने बताया कैसे होगा पूरा? | Aaj Tak
Amit Shah Exclusive Interview: 400 पार का लक्ष्य, अमित शाह ने बताया कैसे होगा पूरा? | Aaj Tak
মাজুলীত আৰুণোদয় মাহৰ শুভাৰম্ভ
মাজুলীত আজি আৰুণোদয় মাহৰ শুভাৰম্ভ কৰা হয় ৷ কমলাবাৰী সাংস্কৃতিক কেন্দ্ৰত অনুষ্ঠিত হোৱা আয়ম্বৰপূৰ্ণ...