ડીસા તાલુકાના વિઠોદર ગામે આગમાતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આગ માતાના મંદિરે મોટી સંખ્યામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દર વર્ષે અહીં કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો યોજાય છે. જોકે કોરોના મહામારીના કારણે બે વર્ષથી મેળો યોજાયો ન હોવાથી આ વર્ષે મેળો યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે અનેક લોકોએ આગમાતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી. મેળામાં ગુજરાત ઉપરાંત મારવાડી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવતા પોલીસે બંદોબસ્ત જાળવી ટ્રાફિકની વ્યવસ્થા કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મેળામાં આવતા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલાવાડ તાલુકામાં 18 વર્ષથી મોટી ઉંમરના 402 લોકો એ પ્રીકોશન ડોજ લીધા.
કાલાવાડ તાલુકામાં 18 વર્ષથી મોટી ઉંમરના 402 લોકો એ પ્રીકોશન ડોજ લીધા.
বিশ্ব নবী হজৰত মহম্মদৰ জন্মদিনৰ উপলক্ষ্যে মৰাণত এক ধৰ্মীয় শোভাযাত্ৰা উলিওৱা হয়
আজি বিশ্ব নবী হজৰত মহম্মদৰ জন্মদিন । এই উপলক্ষে মছজিদ এ-ইমাম অহমদ ৰজা মৰাণ শান্তিপুৰ সমিতিৰ...
PORBANDAR ભાજપે ધારાસભ્ય બોખીરીયા પર વધુ એક વખત વિજયનો વિશ્વાસ મૂકયો 10 11 2022
PORBANDAR ભાજપે ધારાસભ્ય બોખીરીયા પર વધુ એક વખત વિજયનો વિશ્વાસ મૂકયો 10 11 2022
ચાલતી ટ્રેનમાં ચડતી વખતે મહિલાનો પગ લપસ્યો, મહિલા કોન્સ્ટેબલે દોડીને બચાવ્યો જીવ; Video Viral
વડોદરા : વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વખતે એક મહિલાનો પગ લપસી જતાં તે ટ્રેન અને...
પાલનપુર ખાતે હસ્તકલા કારીગર મહિલાઓની તાલીમ યોજાઈ..
સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા ( SIDBI ) અને દેવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે...