ડીસા તાલુકાના વિઠોદર ગામે આગમાતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આગ માતાના મંદિરે મોટી સંખ્યામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દર વર્ષે અહીં કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો યોજાય છે. જોકે કોરોના મહામારીના કારણે બે વર્ષથી મેળો યોજાયો ન હોવાથી આ વર્ષે મેળો યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે અનેક લોકોએ આગમાતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી. મેળામાં ગુજરાત ઉપરાંત મારવાડી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવતા પોલીસે બંદોબસ્ત જાળવી ટ્રાફિકની વ્યવસ્થા કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મેળામાં આવતા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આદિવાસી સમાજ શિક્ષણ મેળવી સામાજિક, કૌટુંબિક રીતે આગળ વધશે તો વિકાસની દિશામાં અન્ય સમાજની જેમ પ્રગતિમાં ઝડપથી આગળ વધશે. સૌને આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી
-વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય
આદિવાસી સમાજ શિક્ષણ મેળવી સામાજિક, કૌટુંબિક રીતે આગળ વધશે તો વિકાસની દિશામાં અન્ય સમાજની જેમ...
Telangana Politics: बंदी संजय ने तेलंगाना में भाजपा सरकार बनने का किया दावा, कहा- सभी सर्वे दे रहे संकेत
हैदराबाद, तेलंगाना में सभी सर्वे संकेत दे रहे हैं कि भाजपा सत्ता में आ रही है। यह राज्य में...
विश्व मधुमेह दिवस के अवसर पर खेल संकुल में योग फोर निरोगी बूंदी स्वास्थ्य महाभियान के तहत 7 दिवसीय मधुमेह जागरूकता शिविर का शुभारंभ हुआ।
गुरूवार को विश्व मधुमेह दिवस के अवसर पर खेल संकुल में योग फोर निरोगी बूंदी स्वास्थ्य महाभियान के...
MCN NEWS| लासूर स्टेशन फाट्यावर जनशक्ती शेतकरी संघटनेच्या वतिने रास्ता रोखो आंदोलन
MCN NEWS| लासूर स्टेशन फाट्यावर जनशक्ती शेतकरी संघटनेच्या वतिने रास्ता रोखो आंदोलन