ડીસા તાલુકાના વિઠોદર ગામે આગમાતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આગ માતાના મંદિરે મોટી સંખ્યામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દર વર્ષે અહીં કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો યોજાય છે. જોકે કોરોના મહામારીના કારણે બે વર્ષથી મેળો યોજાયો ન હોવાથી આ વર્ષે મેળો યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે અનેક લોકોએ આગમાતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી. મેળામાં ગુજરાત ઉપરાંત મારવાડી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવતા પોલીસે બંદોબસ્ત જાળવી ટ્રાફિકની વ્યવસ્થા કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મેળામાં આવતા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગરમાં મોહરમ તહેવારમાં તાજીયાના જુલુસ દરમિયાન વીડિયો વાયરલ કરનારા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા
સુરેન્દ્રનગરમાં મોહરમ તહેવારમાં તાજીયાના જુલુસ દરમિયાન વીડિયો વાયરલ કરનારા ચાર શખ્સોને ઝડપી...
વિજપડી ગામે સ્વતંત્રતા દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
વિજપડી ગામે સ્વતંત્રતા દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
মাজুলীৰ সপ্তম সংখ্যক প্ৰতিষ্ঠা দিৱস উপলক্ষে মাজুলী জিলা পৰিবহণ বিভাগৰ উদ্যোগত সজাগতা অভিযান
মাজুলীৰ সপ্তম সংখ্যক প্ৰতিষ্ঠা দিৱস উপলক্ষে মাজুলী জিলা পৰিবহণ বিভাগৰ উদ্যোগত সজাগতা অভিযান ...
પિઠાઈ માં આમ આદમી પાર્ટી નો જન સંવાદ કાર્યક્રમ યોજાયો.
કઠલાલ તાલુકા પિઠાઈ ગામે આમઆદમી પાર્ટી નો જન સંવાદ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પિઠાઈ ગામ ના...