ડીસા તાલુકાના વિઠોદર ગામે આગમાતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આગ માતાના મંદિરે મોટી સંખ્યામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દર વર્ષે અહીં કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો યોજાય છે. જોકે કોરોના મહામારીના કારણે બે વર્ષથી મેળો યોજાયો ન હોવાથી આ વર્ષે મેળો યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે અનેક લોકોએ આગમાતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી. મેળામાં ગુજરાત ઉપરાંત મારવાડી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવતા પોલીસે બંદોબસ્ત જાળવી ટ્રાફિકની વ્યવસ્થા કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મેળામાં આવતા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધવા બહેન નું રેશન કાર્ડ અલગ કરવા નાયબ મામલતદાર ભીખાભાઇ પ્રહલાદભાઇ
પટેલ, નાયબ મામલતદાર , પુરવઠા (વર્ગ -૩),
દેત્રોજ મામલતદાર કચેરીના અધિકારી 3000 રૂપિયા ની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયા. ACB
આરોપી :
૧. ભીખાભાઇ પ્રહલાદભાઇ પટેલ,
નાયબ મામલતદાર ,
પુરવઠા (વર્ગ -૩), ...
जोधपुर पहुंच बेनीवाल ने आधी रात को सरकार को दिया 7 दिन का अल्टीमेट, सुनिए क्या कहा?
जोधपुर पहुंच बेनीवाल ने आधी रात को सरकार को दिया 7 दिन का अल्टीमेट, सुनिए क्या कहा?
नातेपुतेत मुख्य बाजारपेठेत घरफोडी
नातेपुते शहराच्या मुख्य पेठेतील हनुमान चौकात
राहणारे सेवानिवृत्त शिक्षक शिरीष पांडुरंग दिक्षीत...
ધાનેરા માં પાલિકા એ ગોઠવેલ હરાજી માં ફરી ફિયાસકો
ધાનેરા માં પાલિકા એ ગોઠવેલ હરાજી માં ફરી ફિયાસકો
શ્યામા પ્રસાદ મુખર્જી શોપિંગ સેન્ટર ની 33 દુકાન...
કેજરીવાલે મીડિયાને સંબોધતા કહ્યું કે, અમે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીશું.
વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 4 દિવસ બાકી છે. ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ...