ડીસા તાલુકાના વિઠોદર ગામે આગમાતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આગ માતાના મંદિરે મોટી સંખ્યામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દર વર્ષે અહીં કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો યોજાય છે. જોકે કોરોના મહામારીના કારણે બે વર્ષથી મેળો યોજાયો ન હોવાથી આ વર્ષે મેળો યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે અનેક લોકોએ આગમાતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી. મેળામાં ગુજરાત ઉપરાંત મારવાડી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવતા પોલીસે બંદોબસ્ત જાળવી ટ્રાફિકની વ્યવસ્થા કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મેળામાં આવતા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बूंदी मे 21 तोपों की सलामी के साथ शुरू हुई गणपति बप्पा की शोभायात्रा, ओएसडी दत्ता ने उतारी आरती
बूंदी मे 21 तोपों की सलामी के साथ शुरू हुई गणपति बप्पा की शोभायात्रा, दत्ता ने उतारी आरती...
Adipurush Worldwide Collection: 3 दिन में ही 'आदिपुरुष' ने बना डाला ये रिकॉर्ड, 'पठान' को दे रही कड़ी टक्कर
साउथ फिल्मों के सुपरस्टार प्रभास (Prabhas) और बॉलीवुड की 'परम सुंदरी' एक्ट्रेस कृति...
બનાસકાંઠા ના નવા કલેક્ટર વરુણ બરનવાલ અંબાના માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી..
બનાસકાંઠા ના નવા કલેક્ટર વરુણ બરનવાલ અંબાના માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી..
...
Top Trades Tomorrow: कल बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश Strategy
Top Trades Tomorrow: कल बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश Strategy
ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ
ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ