ડીસા તાલુકાના વિઠોદર ગામે આગમાતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આગ માતાના મંદિરે મોટી સંખ્યામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દર વર્ષે અહીં કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો યોજાય છે. જોકે કોરોના મહામારીના કારણે બે વર્ષથી મેળો યોજાયો ન હોવાથી આ વર્ષે મેળો યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે અનેક લોકોએ આગમાતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી. મેળામાં ગુજરાત ઉપરાંત મારવાડી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવતા પોલીસે બંદોબસ્ત જાળવી ટ્રાફિકની વ્યવસ્થા કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મેળામાં આવતા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમના તમામ દરવાજા ખોલાયા
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમના તમામ દરવાજા ખોલાયા
जिला अस्पताल एवं स्वास्थ्य संस्थाओं में किया माॅकड्रिल
पन्ना कोविड-19 की संभावित लहर की स्थिति में आकस्मिक परिस्थितियों से निपटने एवं स्वास्थ्य सुविधाओं...
Short film on Save Girl Child an attraction during Ganeshotsav in Vadodara
Short film on Save Girl Child an attraction during Ganeshotsav in Vadodara...
भीषण सड़क हादसे में 6 लोगों की मौत ,एमपी से खाटू श्याम जा रहे थे श्रद्धालु।
बूंदी,राजस्थान में रविवार तड़के एक भयावह हादसा हो गया। जिसमें 6 लोगों की मौत और तीन...
दुर्गाष्टमी पर घर घर में हुई कुलदेवी की पूजा, देवी मंदिरों में हुए विशेष आयोजन
दुर्गाष्टमी पर घर घर में हुई कुलदेवी की पूजा, देवी मंदिरों में हुए विशेष आयोजनपूर्व राजपरिवार के...