ડીસા તાલુકાના વિઠોદર ગામે આગમાતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આગ માતાના મંદિરે મોટી સંખ્યામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દર વર્ષે અહીં કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો યોજાય છે. જોકે કોરોના મહામારીના કારણે બે વર્ષથી મેળો યોજાયો ન હોવાથી આ વર્ષે મેળો યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે અનેક લોકોએ આગમાતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી. મેળામાં ગુજરાત ઉપરાંત મારવાડી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવતા પોલીસે બંદોબસ્ત જાળવી ટ્રાફિકની વ્યવસ્થા કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મેળામાં આવતા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NEWS | અંબાલાલ પટેલે કરી આગાહી | VR LIVE
NEWS | અંબાલાલ પટેલે કરી આગાહી | VR LIVE
જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ
ખેડા તાલુકાના હરિયાળા ગામે ડૉ. ધર્માંગભાઈ મંડોળા દ્વારા ખેડા તાલુકાના તમામ ટીબીના દર્દીઓને...
Adhir Ranjan ने China को लेकर क्या कहा? Rajnath Singh ने गुस्से में दे दिया जवाब
Adhir Ranjan ने China को लेकर क्या कहा? Rajnath Singh ने गुस्से में दे दिया जवाब
Share Market Analysis | बाजार में Stability, खरीदारी का है मौका? | Nifty | Nifty IT | CNBC Awaaz
Share Market Analysis | बाजार में Stability, खरीदारी का है मौका? | Nifty | Nifty IT | CNBC Awaaz