ડીસા તાલુકાના વિઠોદર ગામે આગમાતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આગ માતાના મંદિરે મોટી સંખ્યામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દર વર્ષે અહીં કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો યોજાય છે. જોકે કોરોના મહામારીના કારણે બે વર્ષથી મેળો યોજાયો ન હોવાથી આ વર્ષે મેળો યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે અનેક લોકોએ આગમાતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી. મેળામાં ગુજરાત ઉપરાંત મારવાડી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવતા પોલીસે બંદોબસ્ત જાળવી ટ્રાફિકની વ્યવસ્થા કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મેળામાં આવતા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજથી અંબાજી મંદિર માં મોહનથાળ શરૂ કરાયો..
ગુજરાત સરકાર દ્વારા અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી થી શરૂ કરાતા અંબાજી ગામ લોકોએ આનંદ...
राजपीपला में विश्वास से विकास यात्रा के तहत कार्यक्रम आयोजित
राजपीपला में विश्वास से विकास यात्रा के तहत कार्यक्रम आयोजित
iPhone 15 Pro के घटे दाम, नए आईफोन आने से पहले कम कीमत में खरीदने का अच्छा मौका
अमेजन पर एपल iPhone 15 प्रो को ऑफर्स के साथ खरीदा जा सकता है। नए आईफोन आने से पहले ग्राहकों के...
सलेहा पुलिस ने अवैध शराब विक्रय करने वालों के विरूद्ध की गई एकजाई कार्यवाही
पुलिस अधीक्षक महोदय पन्ना श्री धर्मराज मीना द्वारा अवैध शराब विक्रय/परिवहन...