ડીસા તાલુકાના વિઠોદર ગામે આગમાતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આગ માતાના મંદિરે મોટી સંખ્યામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દર વર્ષે અહીં કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો યોજાય છે. જોકે કોરોના મહામારીના કારણે બે વર્ષથી મેળો યોજાયો ન હોવાથી આ વર્ષે મેળો યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે અનેક લોકોએ આગમાતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી. મેળામાં ગુજરાત ઉપરાંત મારવાડી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવતા પોલીસે બંદોબસ્ત જાળવી ટ્રાફિકની વ્યવસ્થા કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મેળામાં આવતા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજાઈ
પોરબંદર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજાઈ
કાલોલ ના સમા ખાતે કૃષિ મેળો યોજાયો
*આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-૨૦૨૩,પંચમહાલ*
કાલોલ તા ૦૯/૧૦/૨૩
*મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ કાલોલ...
બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી
બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી
जलदाय विभाग का निजीकरण करने को लेकर कर्मचारियों ने दादाबाड़ी कार्यालय पर सरकार के लिए किया सद्बुद्धि यज्ञ
राजस्थान सरकार सवार जलदाय विभाग को निजी हाथों में सोपने का निर्णय लेने के विरोध में PHED के...