ડીસા તાલુકાના વિઠોદર ગામે આગમાતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આગ માતાના મંદિરે મોટી સંખ્યામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દર વર્ષે અહીં કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો યોજાય છે. જોકે કોરોના મહામારીના કારણે બે વર્ષથી મેળો યોજાયો ન હોવાથી આ વર્ષે મેળો યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે અનેક લોકોએ આગમાતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી. મેળામાં ગુજરાત ઉપરાંત મારવાડી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવતા પોલીસે બંદોબસ્ત જાળવી ટ્રાફિકની વ્યવસ્થા કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મેળામાં આવતા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Speaker Election 2024: स्पीकर पद के चुनाव पर क्या बोले Piyush Goyal? सुनिए | Aaj Tak
Lok Sabha Speaker Election 2024: स्पीकर पद के चुनाव पर क्या बोले Piyush Goyal? सुनिए | Aaj Tak
સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારનો ઝંઝવાતી ચૂંટણી પ્રચાર.
સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારનો ઝંઝવાતી ચૂંટણી પ્રચાર.
એરાલ સરપંચ સહિત ૯ સામે ગેરકાયદે મંડળી બનાવી મારક હથિયારો વડે હુમલો કરતા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ
કાલોલ તાલુકાના એરાલ ગામે નવાપુરા ફળિયામાં રહેતા વીરેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર દ્વારા...
Al-Irafan डोळ्याच्या दवाखान्याचे थाटात उद्घाटन
चंपा चौक येथे अलीर्फान डोळ्याच्या दवाखान्याचे उद्घाटन मान्यवरांच्या हस्ते पार पडले ना नफा ना तोटा...