ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે કાંતીભાઈ સતાસીયા નુ નામ જાહેર થતાની સાથે આમ આદમી પાર્ટી માં ભંગાણ પડેલુ હોય તેવા સમાચારો મળી રહેલા છે. વરસોથી આમ આદમી પાર્ટી ને વફાદાર રહેલા અન્ય દાવેદારોમા પણ નારાજગી ચાલી રહેલ હોય તેવુ જણાય છે... ભારતીય જનતા પાર્ટી માં થી આમ આદમી પાર્ટી માં અરવિંદ કેજરીવાલ ની હાજરીમાં વિધિવત પ્રવેશ મેળવનાર કાંતીભાઈ સતાસીયા એ તમામ દાવેદારો ને પાછળ રાખીને વિધાનસભા ની ટીકીટ મેળવેલ છે... વિધાનસભા ની ચુંટણી કાંતીભાઈ સતાસીયા માટે અનેક રીતે પડકારો આપી રહેલ છે. પક્ષપલ્ટો કરીને આવેલ સતાસીયા ને સ્વિકારવા માટે પક્ષના જ કાર્યકરો તૈયાર નથી તેવી વાતો આધારભુત સુત્રો પાસેથી મળી રહેલ છે.... આ નારાજગી કાર્યકરો માટે પણ બીજા વિકલ્પો તરફ દોરી લય જય રહેલ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વરસાદથી ધરતીનો તાત ખેડૂત ખુશખુશાલ
#buletinindia #gujarat #arvalli
দৃশ্যটো নুমলীগড়ৰ দৈগ্ৰোঙ নৈৰ। নুমলীগড়ৰ সুন্দৰপুৰৰ পৰা শ্যামৰাইপুৰলৈ যাবলৈ ৰাইজৰ বাবে আজিও নিৰ্মাণ ন'হল এখন দলং।
হয় দেশ স্বাধীন হোৱাৰ ৭৫ বছৰ হ'ল, কিন্তু আজিও বিদ্যালয়লৈ আহিব লগা হৈছে টিউবৰ সহায়ত। আৰু এইয়াই...
રાધનપુર : નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરાયું | SatyaNirbhay News Channel
રાધનપુર : નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરાયું | SatyaNirbhay News Channel
Kanchenjunga Rail Accident: मिलिए उन खास लोगों से जो ट्रेन हादसे के वक्त सबसे पहले मदद के लिए पहुंचे
Kanchenjunga Rail Accident: मिलिए उन खास लोगों से जो ट्रेन हादसे के वक्त सबसे पहले मदद के लिए पहुंचे
#Ayodhya एसपी सिटी मधुबन सिंह ने शहर क्षेत्र में पैदल मार्च कर लोगों को दी हिदायत
#Ayodhya एसपी सिटी मधुबन सिंह ने शहर क्षेत्र में पैदल मार्च कर लोगों को दी हिदायत