ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે કાંતીભાઈ સતાસીયા નુ નામ જાહેર થતાની સાથે આમ આદમી પાર્ટી માં ભંગાણ પડેલુ હોય તેવા સમાચારો મળી રહેલા છે. વરસોથી આમ આદમી પાર્ટી ને વફાદાર રહેલા અન્ય દાવેદારોમા પણ નારાજગી ચાલી રહેલ હોય તેવુ જણાય છે... ભારતીય જનતા પાર્ટી માં થી આમ આદમી પાર્ટી માં અરવિંદ કેજરીવાલ ની હાજરીમાં વિધિવત પ્રવેશ મેળવનાર કાંતીભાઈ સતાસીયા એ તમામ દાવેદારો ને પાછળ રાખીને વિધાનસભા ની ટીકીટ મેળવેલ છે... વિધાનસભા ની ચુંટણી કાંતીભાઈ સતાસીયા માટે અનેક રીતે પડકારો આપી રહેલ છે. પક્ષપલ્ટો કરીને આવેલ સતાસીયા ને સ્વિકારવા માટે પક્ષના જ કાર્યકરો તૈયાર નથી તેવી વાતો આધારભુત સુત્રો પાસેથી મળી રહેલ છે.... આ નારાજગી કાર્યકરો માટે પણ બીજા વિકલ્પો તરફ દોરી લય જય રહેલ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના લોકોને આપી ભેટ, અટલ બ્રિજનું કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસીય ગુજરાતની મુલાકાતે અમદાવાદ આવી પહોંચ્યા હતા. પીએમ મોદીએ...
কাজিৰঙাত দুই কণমানি হাতীপোৱালিৰ খেল-ধেমালি।
কাজিৰঙাত দুই কণমানি হাতী পোৱালিৰ খেল-ধেমালি।উৎকট গৰমৰ পৰা ৰক্ষা পাবলৈ লৰা ধেমালী হাতী...
पुरस्कार प्राप्त ग्रामपंचायतीने वैभवशाली गावाचा संकल्प करावा- आ. सुभाषदेशमुख
दक्षिण सोलापूर तालुक्यातील सरपंच, ग्रामसेवक व ग्रामपंचायतीने उत्कृष्ट कामाबद्दल पुरस्कार प्राप्त...
स्वास्थ्य भवन में कैनवास और सेल्फी पाइंट का हुआ शुभारंभ
हर घर तिरंगा अभियान के तहत मंगलवार को सीएमएचओ परिसर स्वास्थ्य भवन में कैनवास व सेल्फी पाइंट का...