ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે કાંતીભાઈ સતાસીયા નુ નામ જાહેર થતાની સાથે આમ આદમી પાર્ટી માં ભંગાણ પડેલુ હોય તેવા સમાચારો મળી રહેલા છે. વરસોથી આમ આદમી પાર્ટી ને વફાદાર રહેલા અન્ય દાવેદારોમા પણ નારાજગી ચાલી રહેલ હોય તેવુ જણાય છે... ભારતીય જનતા પાર્ટી માં થી આમ આદમી પાર્ટી માં અરવિંદ કેજરીવાલ ની હાજરીમાં વિધિવત પ્રવેશ મેળવનાર કાંતીભાઈ સતાસીયા એ તમામ દાવેદારો ને પાછળ રાખીને વિધાનસભા ની ટીકીટ મેળવેલ છે... વિધાનસભા ની ચુંટણી કાંતીભાઈ સતાસીયા માટે અનેક રીતે પડકારો આપી રહેલ છે. પક્ષપલ્ટો કરીને આવેલ સતાસીયા ને સ્વિકારવા માટે પક્ષના જ કાર્યકરો તૈયાર નથી તેવી વાતો આધારભુત સુત્રો પાસેથી મળી રહેલ છે.... આ નારાજગી કાર્યકરો માટે પણ બીજા વિકલ્પો તરફ દોરી લય જય રહેલ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી તપસ્વી વિદ્યા સંકુલ ના પ્રમુખ ડાયાભાઈ પટેલ એ શું કહ્યું...
શ્રી તપસ્વી વિદ્યા સંકુલ માં પ્રમુખ ડાયાભાઈ પટેલ એ શું કહ્યું...
ડીસા પાલિકા પ્રમુખ દ્વારા સફાઇ કામ માટે પાંચ નવા ટ્રેક્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું
ડીસા પાલિકા પ્રમુખ દ્વારા સફાઇ કામ માટે પાંચ નવા ટ્રેક્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું
বিয়াত বহিল একেলগে 588 যোৰা দৰা কইনা
এযোৰা নহয় দোযোৰা নহয় একেলগে বিবাহত বহিল 588 যোৰা দৰা কইনা । বুধবাৰে লখিমপুৰ চহৰৰ ত্যাগ...
દ્વારકા ખાતે પવિત્ર શ્રાવણ માસે ડૉ.રણમલકાકા વારોતરિયા અને તેમના પરિવાર દ્વારા આયોજિત
દ્વારકા ખાતે પવિત્ર શ્રાવણ માસે ડૉ.રણમલકાકા વારોતરિયા અને તેમના પરિવાર દ્વારા આયોજિત