ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે કાંતીભાઈ સતાસીયા નુ નામ જાહેર થતાની સાથે આમ આદમી પાર્ટી માં ભંગાણ પડેલુ હોય તેવા સમાચારો મળી રહેલા છે. વરસોથી આમ આદમી પાર્ટી ને વફાદાર રહેલા અન્ય દાવેદારોમા પણ નારાજગી ચાલી રહેલ હોય તેવુ જણાય છે... ભારતીય જનતા પાર્ટી માં થી આમ આદમી પાર્ટી માં અરવિંદ કેજરીવાલ ની હાજરીમાં વિધિવત પ્રવેશ મેળવનાર કાંતીભાઈ સતાસીયા એ તમામ દાવેદારો ને પાછળ રાખીને વિધાનસભા ની ટીકીટ મેળવેલ છે... વિધાનસભા ની ચુંટણી કાંતીભાઈ સતાસીયા માટે અનેક રીતે પડકારો આપી રહેલ છે. પક્ષપલ્ટો કરીને આવેલ સતાસીયા ને સ્વિકારવા માટે પક્ષના જ કાર્યકરો તૈયાર નથી તેવી વાતો આધારભુત સુત્રો પાસેથી મળી રહેલ છે.... આ નારાજગી કાર્યકરો માટે પણ બીજા વિકલ્પો તરફ દોરી લય જય રહેલ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલ ખાતે હર ઘર તિરંગા સપ્તાહની રંગારંગ ઉજવણીનો પ્રારંભ
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, કઠલાલ ખાતે તા.૦૨/૦૮/૨૦૨૨ ના રોજ આઝાદીકા અમૃત મહોત્સવ અને...
बास्केटबाल विजेता टीम ने जिला कलक्टर को सौंपी ट्राफी
बाड़मेर,07 अक्टूबर। नवमीं राजस्थान राज्य अंतर जिला सिविल सेवा बास्केबाल प्रतियोगिता मे मुकाबला...
32 दिवस 5 लोकांचे सरकार चालविणाऱ्या मविआने प्रश्न विचारु नये!। मुंबई। उपमुख्यमंत्री देवेंद्र फडणवीस
32 दिवस 5 लोकांचे सरकार चालविणाऱ्या मविआने प्रश्न विचारु नये!। मुंबई। उपमुख्यमंत्री देवेंद्र...
साथीच्या आजाराने पाटोदेकराचे आरोग्य धोक्यात,उपाययोजना कराव्यात - निलाताई पोकळे
पाटोदा (प्रतिनिधी) देशासह संपूर्ण महाराष्ट्र कोरोना सारख्या महाभयकर आजाराने भयभीत झाले असून आताशी...