ધારીના ગળધરા ખોડિયાર મંદિરે દર્શન કરવા ગુજરાતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ચિતલના એક પ્રૌઢા મંદિરે દર્શન કર્યા બાદ હાથ-પગ ધોવા જતાં અકસ્માતે પગ લપસતાં ઘુનામાં પડી ગયા હતા. જેના કારણે તેમનું મોત થયું હતું. આ અંગે ધીરૂભાઈ વશરામ કાલેણા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, મંગુબેન હરીભાઈ કાલેણા (ઉ.વ.૭૫) ધારી ખોડિયાર મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી નદીના પાણીમાં હાથ-પગ ધોવા માટે ગયા ત્યારે અકસ્માતે પગ લપસી જતા નદીના ઘુનામાં પાણીમાં પડી જતા ડુબી જવાથી મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાતના કડીવાલ વિસ્તારમાં રહેતા 7 વર્ષીય નવાઝ મલેકે જીવનનો પ્રથમ રોજો રાખી અલ્લાહની ઈબાદત કરી.
ખંભાત સહિત સમગ્ર આણંદ જિલ્લામાં રમઝાન માસમાં નાના ભૂલકાઓ પણ ભારે ઉત્સાહથી રોજા રાખે છે.ત્યારે હાલ...
দেউৰী পৰিষদৰ বাবে শাসকীয় দলে প্ৰাৰ্থী ঘোষণাৰ পিছতে উত্তপ্ত মাজুলী
অহা ৮ নৱেম্বৰত অনুষ্ঠিত হব লগা দেউৰী স্বায়ত্ব শাসিত পৰিষদৰ নিৰ্বাচনৰ বাবে শাসকীয় বিজেপি দলে দলীয়...