ધારીના ગળધરા ખોડિયાર મંદિરે દર્શન કરવા ગુજરાતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ચિતલના એક પ્રૌઢા મંદિરે દર્શન કર્યા બાદ હાથ-પગ ધોવા જતાં અકસ્માતે પગ લપસતાં ઘુનામાં પડી ગયા હતા. જેના કારણે તેમનું મોત થયું હતું. આ અંગે ધીરૂભાઈ વશરામ કાલેણા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, મંગુબેન હરીભાઈ કાલેણા (ઉ.વ.૭૫) ધારી ખોડિયાર મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી નદીના પાણીમાં હાથ-પગ ધોવા માટે ગયા ત્યારે અકસ્માતે પગ લપસી જતા નદીના ઘુનામાં પાણીમાં પડી જતા ડુબી જવાથી મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પત્ની બનીને પ્રભુતાના પગલાં પાડતી લગ્ને લગ્ને કુંવારી દુલ્હનની ચિટર ગેંગ ઝડપાઇ
પત્ની બનીને પ્રભુતાના પગલાં પાડતી લગ્ને લગ્ને કુંવારી દુલ્હનની ચિટર ગેંગ ઝડપાઇ
ઓ બાપરે..દાદાને આખલાએ શીંગડે ભેરવી ફંગોળી દીધા કે થયું મોત, જુઓ આ વીડિયો
ઓ બાપરે..દાદાને આખલાએ શીંગડે ભેરવી ફંગોળી દીધા કે થયું મોત, જુઓ આ વીડિયો
জাগুনত মিচিং ভাষা দিৱস উদযাপন
জাগুনত মিচিং ভাষা দিৱস উদযাপন ।। Bibidh News
Breaking News : Pune में बेकाबू डंपर ने 9 लोगों को कुचला | Road Accident | Aaj Tak | Maharashtra
Breaking News : Pune में बेकाबू डंपर ने 9 लोगों को कुचला | Road Accident | Aaj Tak | Maharashtra
মন কী বাত অনুষ্ঠান
আজি হোজাই সমষ্টিৰ BJP Jugijan Mandal ৰ অন্তৰ্গত বাৰফুটি গাঁও পঞ্চায়তৰ পশ্চিম যোগিজান ৰাজহুৱা...