ધારીના ગળધરા ખોડિયાર મંદિરે દર્શન કરવા ગુજરાતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ચિતલના એક પ્રૌઢા મંદિરે દર્શન કર્યા બાદ હાથ-પગ ધોવા જતાં અકસ્માતે પગ લપસતાં ઘુનામાં પડી ગયા હતા. જેના કારણે તેમનું મોત થયું હતું. આ અંગે ધીરૂભાઈ વશરામ કાલેણા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, મંગુબેન હરીભાઈ કાલેણા (ઉ.વ.૭૫) ધારી ખોડિયાર મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી નદીના પાણીમાં હાથ-પગ ધોવા માટે ગયા ત્યારે અકસ્માતે પગ લપસી જતા નદીના ઘુનામાં પાણીમાં પડી જતા ડુબી જવાથી મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત મઘરીખડા ગામે આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ થયો છે.જે અંતર્ગત...
Himachal Election Result 2022: हिमाचल में निर्दलीय बनेंगे किंग-मेकर, बीजेपी-कांग्रेस में कांटे की टक्कर
हिमाचल प्रदेश में बीजेपी और कांग्रेस दोनों पार्टियों में कांटे की टक्कर देखने को मिल रही है....
Mota Hone Ke Liye Kya Khana Chahiye | Top 10 Food for Weight Gain
Mota Hone Ke Liye Kya Khana Chahiye | Top 10 Food for Weight Gain
ગાંધીધામમાં 209 જણની આંખ તપાસાઈ
ગાંધીધામ,રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ' રાજકોટ અને રઘુવંશી જલારામ સેવા ટ્રસ્ટ ગાંધીધામ ધ્વારા...
भारत-ऑस्ट्रेलिया दूसरा टेस्ट-इंडिया 180 पर ऑलआउट:नीतीश रेड्डी ने सबसे ज्यादा 42 रन बनाए; मिचेल स्टार्क को 6 विकेट
भारतीय टीम बॉर्डर-गावस्कर ट्रॉफी के दूसरे मुकाबले की पहली पारी में ऑस्ट्रेलिया के खिलाफ 180 रन पर...