ધારીના ગળધરા ખોડિયાર મંદિરે દર્શન કરવા ગુજરાતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ચિતલના એક પ્રૌઢા મંદિરે દર્શન કર્યા બાદ હાથ-પગ ધોવા જતાં અકસ્માતે પગ લપસતાં ઘુનામાં પડી ગયા હતા. જેના કારણે તેમનું મોત થયું હતું. આ અંગે ધીરૂભાઈ વશરામ કાલેણા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, મંગુબેન હરીભાઈ કાલેણા (ઉ.વ.૭૫) ધારી ખોડિયાર મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી નદીના પાણીમાં હાથ-પગ ધોવા માટે ગયા ત્યારે અકસ્માતે પગ લપસી જતા નદીના ઘુનામાં પાણીમાં પડી જતા ડુબી જવાથી મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BBC डॉक्यूमेंट्री पर हंगामा: दिल्ली यूनिवर्सिटी के बाहर धारा 144 लागू की गई
दिल्ली पुलिस के मुताबिक डीयू में 144 सीआरपीसी धारा लागू है इसलिए किसी भी तरह से भीड़ भाड़ या...
વ્રજપર ગામે ગૌચરની જમીન ખેડવા બાબતે ધિંગાણું
ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામની સીમમાં આવેલ ગૌચરની જમીન ખેડવા બાબતે હાલ અમદાવાદ ખાતે રહેતા અને...
गणेशोत्सवानिमित्त ग्रामदैवत संस्थान गणपती मंदिरात सर्वपक्षीय आरती करून मोठ्या उत्साहात संपन्न झाला...सत्ताधारी व विरोधी एकत्र श्रींची आरती करून ,नाचून आनंद साजरा केला
औरंगाबाद:- दि.३१ (दीपक परेराव) औरंगाबाद शहरातील ग्रामदैवत असलेले संस्थान गणपती मंदिरातुन शहरात...
Nifty Bank Nifty Cues | Virendra Kumar से जानें Nifty & Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty Bank Nifty Cues | Virendra Kumar से जानें Nifty & Nifty Bank में किन Levels पर करें...