ધારીના ગળધરા ખોડિયાર મંદિરે દર્શન કરવા ગુજરાતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ચિતલના એક પ્રૌઢા મંદિરે દર્શન કર્યા બાદ હાથ-પગ ધોવા જતાં અકસ્માતે પગ લપસતાં ઘુનામાં પડી ગયા હતા. જેના કારણે તેમનું મોત થયું હતું. આ અંગે ધીરૂભાઈ વશરામ કાલેણા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, મંગુબેન હરીભાઈ કાલેણા (ઉ.વ.૭૫) ધારી ખોડિયાર મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી નદીના પાણીમાં હાથ-પગ ધોવા માટે ગયા ત્યારે અકસ્માતે પગ લપસી જતા નદીના ઘુનામાં પાણીમાં પડી જતા ડુબી જવાથી મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેડયાપાડા પોલીસ મથકે નોંધાયેલા પ્રોહીબ્યુશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ધનશેરા ચેકપોસ્ટ ખાતે થી ઝડપી પાડતી L.C.B નર્મદા
દેડયાપાડા પોલીસ મથકે નોંધાયેલા પ્રોહીબ્યુશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ધનશેરા...
Israel Hamas Deal: Gaza के लोग खुशी से झूमे, Tel Aviv के लोगों को भी मिली उम्मीद (BBC Hindi)
Israel Hamas Deal: Gaza के लोग खुशी से झूमे, Tel Aviv के लोगों को भी मिली उम्मीद (BBC Hindi)
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, कल कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, कल कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
माजी आमदार स्वर्गीय विनायकराव मेटेंच्या अपघाताची सीआयडी चौकशी होणार, मुख्यमंत्री एकनाथ शिंदेंचे आदेश
माजी आमदार स्वर्गीय विनायकराव मेटेंच्या अपघाताची सीआयडी चौकशी होणार, मुख्यमंत्री एकनाथ शिंदेंचे...