ધારીના ગળધરા ખોડિયાર મંદિરે દર્શન કરવા ગુજરાતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ચિતલના એક પ્રૌઢા મંદિરે દર્શન કર્યા બાદ હાથ-પગ ધોવા જતાં અકસ્માતે પગ લપસતાં ઘુનામાં પડી ગયા હતા. જેના કારણે તેમનું મોત થયું હતું. આ અંગે ધીરૂભાઈ વશરામ કાલેણા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, મંગુબેન હરીભાઈ કાલેણા (ઉ.વ.૭૫) ધારી ખોડિયાર મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી નદીના પાણીમાં હાથ-પગ ધોવા માટે ગયા ત્યારે અકસ્માતે પગ લપસી જતા નદીના ઘુનામાં પાણીમાં પડી જતા ડુબી જવાથી મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અણુ વ્રત શપથ કાર્યક્રમ યોજાયો
જે ડી પટેલ હાઇસ્કુલ ખેડબ્રહ્મા અણુવ્રત શપથ કાર્યક્રમ યોજાયો
જીવન વિજ્ઞાન પ્રેક્ષા જ્ઞાન...
હિપેટાઇટિસ,સ્કિન તથા વાહકજન્ય રોગો , આરોગ્યના કાર્યક્રમો વગેરે બાબતે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
અક્ષર સ્કુલ નર્સિંગ ભિલોડા ખાતે ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી ના ઉપક્રમે કાર્યક્રમ યોજાવા...
आष्टीत रोडरॉबरी; सराफा दाम्पत्याला बेदम मारहाण; पती-पत्नी जखमी,रोख रक्कमेसह सोने लुटले
आष्टी (प्रतिनिधी) आष्टी तालुक्यातील दौलावडगाव येथिल पुजा अलंकार सराफा दुकानाचे मालक प्रमोद काका...
राहुल के खिलाफ हेट स्पीच- खड़गे का PM को लेटर:कहा- आपके नेता राहुल को मारने की धमकी दे रहे, उन पर अंकुश लगाइए
कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे ने मंगलवार को प्रधानमंत्री नरेंद्र मोदी को जन्मदिन की बधाई...
Maharashtra Election Result के बाद Ajit Pawar NCP Meeting से गायब 5 MLA, अब क्या दावा किया?
Maharashtra Election Result के बाद Ajit Pawar NCP Meeting से गायब 5 MLA, अब क्या दावा किया?