ધારીના ગળધરા ખોડિયાર મંદિરે દર્શન કરવા ગુજરાતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ચિતલના એક પ્રૌઢા મંદિરે દર્શન કર્યા બાદ હાથ-પગ ધોવા જતાં અકસ્માતે પગ લપસતાં ઘુનામાં પડી ગયા હતા. જેના કારણે તેમનું મોત થયું હતું. આ અંગે ધીરૂભાઈ વશરામ કાલેણા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, મંગુબેન હરીભાઈ કાલેણા (ઉ.વ.૭૫) ધારી ખોડિયાર મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી નદીના પાણીમાં હાથ-પગ ધોવા માટે ગયા ત્યારે અકસ્માતે પગ લપસી જતા નદીના ઘુનામાં પાણીમાં પડી જતા ડુબી જવાથી મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
America ने की गद्दारी, पाकिस्तान को चुपके से दिया India पर हमला करने वाला हथियार! |CISMOA |Pakistan
America ने की गद्दारी, पाकिस्तान को चुपके से दिया India पर हमला करने वाला हथियार! |CISMOA |Pakistan
ધારી:-યતીમોની મિલકત અંગે તપાસ નીશ અધિકારીએ દુકાનદારો પાસેથી મેળવી વિગતો
ધારી:-યતીમોની મિલકત અંગે તપાસ નીશ અધિકારીએ દુકાનદારો પાસેથી મેળવી વિગતો
रोहा के बाढपीडित जनता ने मुख्यमंत्री से कहा महोदय वर्ष 2022में दो बार आये
प्रलयंकारी बाढ में तहसनहस हुवे तटबंध और रास्तेघाट मरम्मत करवाने की व्यवस्था कर दें, नही तो फिर वर्षात का मौसम आ रहा है।
वर्ष 2022में दो बार आये प्रलयंकारी बाढ ने रोहा क्षेत्र में तांडव चला रोहा क्षेत्र के अंतर्गत...