ધારીના ગળધરા ખોડિયાર મંદિરે દર્શન કરવા ગુજરાતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ચિતલના એક પ્રૌઢા મંદિરે દર્શન કર્યા બાદ હાથ-પગ ધોવા જતાં અકસ્માતે પગ લપસતાં ઘુનામાં પડી ગયા હતા. જેના કારણે તેમનું મોત થયું હતું. આ અંગે ધીરૂભાઈ વશરામ કાલેણા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, મંગુબેન હરીભાઈ કાલેણા (ઉ.વ.૭૫) ધારી ખોડિયાર મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી નદીના પાણીમાં હાથ-પગ ધોવા માટે ગયા ત્યારે અકસ્માતે પગ લપસી જતા નદીના ઘુનામાં પાણીમાં પડી જતા ડુબી જવાથી મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karwa Chauth 2023 : करवा चौथ पर अगर आपने भी की है ये गलती तो रोना पड़ सकता है ! | Karwa Puja | N18V
Karwa Chauth 2023 : करवा चौथ पर अगर आपने भी की है ये गलती तो रोना पड़ सकता है ! | Karwa Puja | N18V
કઠલાલ માં હિંદુ ધર્મ રક્ષક સેના દ્વારા મામલતદાર કચેરી અને પોલીસ મથકે આવેદન પત્ર આપવામા આવ્યુ
કઠલાલ માં હિંદુ ધર્મ રક્ષક સેના દ્વારા મામલતદાર કચેરી અને પોલીસ મથકે આવેદન પત્ર આપવામા આવ્યુ
कान बजना (टिनिटस), क्या है समाधान? | Dr Shweta K Mahajan on Tinnitus (Ringing in the ear) in Hindi
कान बजना (टिनिटस), क्या है समाधान? | Dr Shweta K Mahajan on Tinnitus (Ringing in the ear) in Hindi
શહેરમાં દૂષિત પાણીથી રોગચાળામાં વધારો, ઝાડા ઉલ્ટી અને પેટમાં દુખવાના કેસોમાં વધારો થયો
અમદાવાદ
ચોમાસાની સિઝન જામી છે અને મચ્છરજન્ય રોગચાળો અને મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો...