જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા જરૂરતમંદ લોકોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યું

પાલનપુરમાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા દાતા .શ્રી રામ વિદ્યાલય સંકુલ, રામચંદભાઈ એસ. ગોવિંદા. સહયોગથી ટીકડી ભજીયા ભોજન.આપવામાં.આવ્યું .ગોબરી રોડ.અને અલગ-અલગ વિસ્તારમાં રહેતા જરૂરતમંદ લોકોને ટીકડી ભજીયા અને કડી (ભોજન પ્રસાદી) આપવામાં આવી સેવાકાર્યમાં દેવ સિંહ પુરોહિત. જીવ દયા. પ્રેમી ઠાકોરદાસ ખત્રી હરિભાઈ વિષ્ણુમહારાજ.પરાગભાઈ.સ્વામી.સેવાલાભ લીધો.તારીખ.૮.૧૧.૨૦૨૨.રોજ.પાલનપુરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલ ગુરુ દરબારમાં ગુરુ નાનક જયંતિ નિમિત્તે જમવાનું ભોજન વધેલું છે પાલનપુર વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ભોજન પ્રસાદ આપવામાં આવ્યું તથા બપોરે .૪.૦૦. વાગે જીવદયા ફાઉન્ડેશન દ્વારા દાતાશ્રી સહયોગથી ઢોકળા કડી લોકોને ભોજન પ્રસાદ આપવામાં આવે પાલનપુરમાં અલગ અલગ વિસ્તારમાં જરૂરતમંદ લોકોને ઢોકળા કડી નો ભોજન પ્રસાદ આપવામાં આવે આ આ સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી હરિભાઈ વિષ્ણુ મહારાજ. ચંદનભાઈ. સોનુ ભાઈ. અજુભાઈ. વિજુભાઈ. મોહિતભાઈ. પોતાના કિંમતી સમય ફાળવીને સેવા આપી હતી..