સિહોરની બજારોમાં વેપારી અને પાન ગલ્લાની દુકાનો લારીઓ વાળાએ એકાએક પાંચની નોટો અને દસના સિક્કા લેવાનું બંધ કરતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. આ અગાઉ પાંચની નોટ માટે પણ આવો બિનસતાવાર પ્રતિબંધ આવ્યો હતો અને આજે પણ કોઈની પાંચની નોટ સ્વીકારતુ નથી.સિહોરની બજારોમાં દસના ચલણી સિક્કા લઈ કોઈ ગ્રાહક જાય તો 10નો સિક્કો કોઈ લેતુ નથી. આ અંગે બજારના એક વેપારીનું કેવું છે કે સાહેબ કોઈ ગ્રાહક જ 10નો સિક્કો લેતુ નથી અને બૅંકવાળા પણ 10ના સિક્કા લઈ જઈએતો હેરાન કરે છે એટલે અમારે ન છુટકે 10નો સિક્કો લેવાની ના પાડીએ છીએ અમારા સહયોગી હરેશ પવારનું કહેવું છે કે ભારતી ચલણ પછી તે 5ની નોટ હોય કે 10 સિક્કો હોય તેલાની કોઈ ના પાડે તો કાયદા મુજબ તે ગુનો છે અને ફરિયાદ થાય તો કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે. આ અગાઉ રૂ1.5ની નોટ વેપારીઓ લેવાનુ બંધ કરતા હવે ધીરેધીરે પાંચની નોટ બજારમાંથી અદ્રશ્ય થઈ ગઈ છે. રૂ।. એક, બે કે પાંચના સિક્કાના બજારમાં છુટથી ફરે છે ત્યારે દસનો સિક્કો જ કેમ નથી ચાલતો તે એક રહસ્ય છે શહેરમાં બહારગામથી આવનારા લોકો માટે આ દસના સિક્કા ચાલતા ન હોય ત્યારે ભારે પરેશાનીનો ભોગ બનવુ પડે છે જ્યારે સિહોર કે વેપારીઓ દ્વારા દસતો સિક્કો લેવાતી ચોખ્ખીતાઃ ભારતીય ચલણ સ્વીકારવાતો ઈન્કાર કરવો તે કાયદા મુજબ ગુત્ડો, તત્કાલ બદલાવ જરૂરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Police के ACP के बेटे को उसके ही दोस्तों ने प्लानिंग कर मार डाला, 4 दिन बाद पता चला
Delhi Police के ACP के बेटे को उसके ही दोस्तों ने प्लानिंग कर मार डाला, 4 दिन बाद पता चला
নলবাৰী বালিলেচা পুখুৰীত গা ধোবলৈ গৈ মৃত্যু ভ্ৰাম্যমাণৰ নৃত্য শিল্পী
নলবাৰী জিলাৰ বালিলেচা শ্ৰীশ্ৰী কালি দেৱালয়ৰ পুখুৰীত গা ধোবলৈ গৈ নিখোজ হৈ আছিল লুইতপৰীয়া থিয়েটাৰৰ...
Electric Scooter Under 1 Lakh: इलेक्ट्रिक स्कूटर खरीदने की है प्लानिंग,Ola, Bounce, और Okinawa हैं बेस्ट ऑप्शन
आज हम आपको इस खबर के माध्यम से भारतीय बाजार में मौजूद दमदार रेंज वाले इलेक्ट्रिक स्कूटर की...
પાલનપુરમાં મહેશભાઈ પટેલ ના પ્રચારમાં ભરતસિંહ વાઘેલા
પાલનપુરમાં મહેશભાઈ પટેલ ના પ્રચારમાં ભરતસિંહ વાઘેલા
Odisha में रेल हादसे के बाद Assam में ट्रेन से टकराई वैन
पटरी पर पड़ी इस गाड़ी के आगे और पीछे का हिस्सा कहां होगा इसको बता पाना मुश्किल है. ये घटना असम के...