આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર સમાન કાર્યકર એવા ગોવીંદપુર ના ભાવેશ પરમાર કોંગ્રેસમાં જોડાયા....ધારી તાલુકાના અનુસૂચિત સમાજના યુવા આગેવાને આમ આદમી પાાર્ટી છોડી..... દલિત સમાજ ના આગેવાન રમેશભાઈ ચૌહાણની મહેનત રંગ લાવી.....આમ આદમી પાર્ટીએ ગોવિંદપુર ની તાલુકા પંચાયત ચુંટણી પણ લડાવી હતી ભાવેશભાઈ પરમારને...... આમ આદમી પાર્ટી માંથી કોંગ્રેસમાં અમરેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રવેશ..... ડીકે રૈયાણી, પંકજભાઈ કાનાબાર, બાબરીયા ભાઈ અને ભાવેશભાઈ સહીતના આગેવાનો ની હાજરીમાં કોંગ્રેસમાં સ્વાગત કરાયુ..... ધારી શહેરના દલિત સમાજ ના આગેવાન રમેશભાઈ ચૌહાણ દ્વારા ગોવિંદપુર ના ભાવેશભાઈ પરમાર ને આમ આદમી માંથી કોંગ્રેસમાં લાવવામાં આવેલ છે..... આમ આદમી પાર્ટી ને મોટુ નુકસાન જવાની સંભાવના ઓ.... કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ માં મોટીસંખ્યામાં જોડાશે તેવુ જણાવતા સ્થાનિક લોકો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બક્ષીપંચ મોરચા દ્વારા આયોજીત સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા તળાજાના ભાજપ આગેવાની અપીલ
બક્ષીપંચ મોરચા દ્વારા આયોજીત સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા તળાજાના ભાજપ આગેવાની અપીલ
સુરેન્દ્રનગર: એકેડેમિક એસોસિયેશન ઓફ સુરેન્દ્રનગર દ્વારા શિક્ષણાધિકારીને રજૂઆત | Surendranagar News
સુરેન્દ્રનગર: એકેડેમિક એસોસિયેશન ઓફ સુરેન્દ્રનગર દ્વારા શિક્ષણાધિકારીને રજૂઆત | Surendranagar News
Anchors Boycott के बाद 'INDIA' Alliance के 11 सीएम ने मिलकर अब क्या प्लान बनाया? Netanagri
Anchors Boycott के बाद 'INDIA' Alliance के 11 सीएम ने मिलकर अब क्या प्लान बनाया? Netanagri
સરહદી વિસ્તારોમાં કમોસમી વરસાદ થી થયેલા નુકશાનનું વળતર ચુકવવા કોગ્રેસ દ્વારા રજુઆત કરાઈ#newsgujarati
સરહદી વિસ્તારોમાં કમોસમી વરસાદ થી થયેલા નુકશાનનું વળતર ચુકવવા કોગ્રેસ દ્વારા રજુઆત કરાઈ#newsgujarati
મહુવા ડ્રેનેજ ની સમસ્યાથી લોકો પરેશાન
મહુવા ડ્રેનેજ ની સમસ્યાથી લોકો પરેશાન