દાહોદ તાલુકાના ભંભોરી ગામે મોટરસાઈકલ યુવકને અડી જતાં આ મામલે થયેલ ઝઘડા તકરારમાં ૫ જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી ગામના સરપંચ સહિત ત્રણ જણાને માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૦૭મી નવેમ્બરના રોજ ભંભોરી ગામે સરપંચ ફળિયામાં રહેતો મહેશભાઈ ચુનીયાભાઈ ભાભોર પોતાના ગામમાં રહેતાં જેસીંગભાઈ કસનાભાઈ કલારાના છોકરાને મોટરસાઈકલ અડી જવાની બાબતે ગાળો બોલતો હોય આ મામલે ગામના સરપંચ જશવંતભાઈ નેવાભાઈ ભાભોરે ગાળો બોલવાની ના પાડતાં મહેશભાઈ, બચુભાઈ રસુલભાઈ, અમરસિંગભાઈ કાનજીભાઈ, જયંતિભાઈ કાળીયાભાઈ તથા કાન્તીભાઈ કાળીયાભાઈ પાંચેય જાતે ભાભોરનાઓ એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને લાકડી વડે તેમજ ધારીયાની પુછ વડે સરપંચ જશવંતભાઈને તથા તેમની સાથેના મહેશભાઈ જશવંતભાઈ ભાભોર અને કિરીટભાઈ તેજીયાભાઈ ભાભોરને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતાં ત્રણેય જણાને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बाबा रामदेव मंदिर पर श्री जगन्नाथ यात्रा प्रचार ढोल नगाड़ों के साथ पहुँचा, मंदिर की महिला मंडल समिति ने मंगल गीत गाकर स्वागत एवं अभिनंदन किया
बाबा रामदेव मंदिर पर श्री जगन्नाथ यात्रा प्रचार ढोल नगाड़ों के साथ पहुँचा, मंदिर की महिला मंडल...
नुतन पदाधिकारी आणि संचालक मंडळाच्या कार्यकाळात यशस्वी व्यावसायिक उद्योजक बनतील असे प्रयत्न करावेत -माजी मंत्री आ.अमित देशमुख
नूतन पदाधिकारी आणि संचालक मंडळाच्या कार्यकाळात यशस्वी व्यावसायिक उद्योजक बनतील असे प्रयत्न...
વાવકુવા ધોધમાં ડૂબી જતાં યુવકનું મોત:ખાનપુરમાં અમદાવાદના 17 વર્ષીય યુવકનું ડૂબી જતાં મોત.
વાવકુવા ધોધમાં ડૂબી જતાં યુવકનું મોત:ખાનપુરમાં અમદાવાદના 17 વર્ષીય યુવકનું ડૂબી જતાં મોત.
डेग्यु सदृश्य आजाराचे पुर्व हवेलीत थैमान.??
पुणे प्रतिनिधी ,०८/११/२०२२
पुर्व हवेली तालुक्यात डेग्यु सदृश्य आजाराने अक्षरशः...
Udhayanidhi Stalin News | सनातन पर उदयनिधि स्टालिन के बिगड़े बोल पर फूटा लोगों का गुस्सा |Bhabhi Ji
Udhayanidhi Stalin News | सनातन पर उदयनिधि स्टालिन के बिगड़े बोल पर फूटा लोगों का गुस्सा |Bhabhi Ji