દાહોદ તાલુકાના ભંભોરી ગામે મોટરસાઈકલ યુવકને અડી જતાં આ મામલે થયેલ ઝઘડા તકરારમાં ૫ જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી ગામના સરપંચ સહિત ત્રણ જણાને માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૦૭મી નવેમ્બરના રોજ ભંભોરી ગામે સરપંચ ફળિયામાં રહેતો મહેશભાઈ ચુનીયાભાઈ ભાભોર પોતાના ગામમાં રહેતાં જેસીંગભાઈ કસનાભાઈ કલારાના છોકરાને મોટરસાઈકલ અડી જવાની બાબતે ગાળો બોલતો હોય આ મામલે ગામના સરપંચ જશવંતભાઈ નેવાભાઈ ભાભોરે ગાળો બોલવાની ના પાડતાં મહેશભાઈ, બચુભાઈ રસુલભાઈ, અમરસિંગભાઈ કાનજીભાઈ, જયંતિભાઈ કાળીયાભાઈ તથા કાન્તીભાઈ કાળીયાભાઈ પાંચેય જાતે ભાભોરનાઓ એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને લાકડી વડે તેમજ ધારીયાની પુછ વડે સરપંચ જશવંતભાઈને તથા તેમની સાથેના મહેશભાઈ જશવંતભાઈ ભાભોર અને કિરીટભાઈ તેજીયાભાઈ ભાભોરને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતાં ત્રણેય જણાને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે રવિ કૃષિ મહોત્સવ-2023 યોજાયો
રવિ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ચેક વિતરણ, પેમેન્ટ ઓર્ડર અને આયુષ્માન કાર્ડ વિતરણ...
LIVE જીવન જીતવાની જડીબુટી | BAPS || ડો.પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી -
LIVE જીવન જીતવાની જડીબુટી | BAPS || ડો.પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી -
অইল ইণ্ডিয়াত চাকৰি দিয়াৰ প্রলোভনেৰে লাখ লাখ টকা সংগ্ৰহ কৰা আটাছু নেতা মনোজ গগৈক বহিস্কাৰ ।
আটাছুৰ কেন্দ্ৰীয় সমিতিৰ উপ-সভাপতি মনোজ গগৈয়ে ৰাজ্যৰ প্ৰাক্তন মুখ্যমন্ত্ৰী সৰ্বানন্দ সোনোৱালৰ...
8 नवंबर को लगने जा रहे साल का आखरी चंद्र ग्रहण, चंद्र ग्रहण का सूतक काल 9 बज कर 21 मिनट से लग जायेगा. ग्रहण से पहले 3 प्रहर का सूतक लग जाता है. संपूर्ण जानकारी जानिए sms news social media sandesh पर
Chandra Grahan 2022 Time: चंद्र ग्रहण 8 नवंबर को भारत में कितने बजे शुरू होगा, कहां, कब, कैसा...