અમદાવાદ શહેર લાલ બંગલા સી જી રોડ પાસે કાર્યરત લોક આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ ના આંગણે 8 ડીસેમ્બર ના રોજ 11 દિકરીઓના સર્વ જ્ઞાતી સમુહ લગ્ન નું ભવ્ય આયોજન કરેલ છે તે સંદર્ભે ટ્રસ્ટી ચેતનબાપુ એ અમદાવાદ શહેર મેયર કીરીટભાઈ પરમાર સાહેબ ને આમંત્રણ પાઠવી શુભેચ્છા મુલાકાત કરી દિકરીઓને આશીર્વાદ આપવા ખાસ આમંત્રણ પાઠવેલ