મળતી માહિતી મુજબ ઠાસરા મહીકેનાલ પેટા કચેરી સંચાલિત મુખ્ય મહી કેનાલ વણાંકબોરીડેમથી નીકળી કુણી પડાલ, રસુલપુર, સોનૈયા, તરલૈયા, અંઘાડી થઈ ડાભસર આડબંધથી એક મેઈન મહી કેનાલ બાધરપુરા, આગરવા, કાંકણપુર થઈને આણંદ જિલ્લા અને નડિયાદ જિલ્લા તરફ જાય છે. ડાભસર આડબંધથી એક શેઢી શાખા (નર્મદા) કેનાલ મહેમદાવાદ રાસ્કા વીયર તરફ જાય છે.વણાંકબોરીથી અંઘાડી ગામ પાસેથી અંઘાડી સબ માઈનોર મુખ્ય મહી કેનાલમાંથી નીકળી અંઘાડીના પેટા ગામ કસબાના સીમ વિસ્તારના ખેડૂતોને ખેતરોમાં પીયતનું પાણી આપવામાં આવે છે. આ અંઘાડી સબ માઈનોર જ્યાંથી નીકળે છે ત્યારે કસબા સીમવિસ્તારમાં જવાના વળાંકમાં ખેડૂતોને ખેતરમાં પાણી આપવા ઢાળીયા બનાવેલ છે એ ઢાળીયાથી ખેતરોમાં પાણી અપાય છે તે સબ માઈનોરના ગેટ તૂટી જવા પામેલ છે અને ગેટની પાસે મોટું ભુવારુ પડ્યું છે, જેથી સિઝનમાં પાણી સબ માઈનોરમાં જાય ત્યારે લાખો લીટર પાણી માઈનોરમાંથી સબ બો૨ાપીઠમાં ભરાઈ રહે છે અને આગળ પાણીનો પ્રવાહ જઈ શકતો ના હોવાથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન થાય છે. આ અંઘાડી સબમાઈનોર ઉપર હાલ ડાંગરની કાપણી ચાલી રહી છે, ત્યારે પાણી બંધ કરવામાં આવેલ છે ત્યારે ઝાંડી ઝાંખરા અને સબ માઈનોરમાં ભરાઈ રહેલો કચરો, માટી, કાદવ દૂર કરી ચોખી સબ માઈનોર કરવામાં આવે તો સબ માઈનોરના પાણીના પ્રવાહને અવરોધરૂપ ના બની શકે. બીજી સિઝન શિયાળાની ચાલુ થાય એ પહેલાં ઠાસરા મહી કેનાલના – સત્તાવાળાઓએ અંઘાડી સબ માઈનોરના ગેટ તૂટી ગયેલાને રિપેર કરાવે અને ગેટ પાસે પડેલું આર.સી.સી.નું ગાબડું પણ રિપેર કરાવવાની તાતી જરૂર છે જેથી · પાણીનો વ્યય થતો અટકી શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુરના પાટીવાડા વિસ્તારમાં આવેલા જાગતાપીર દાદા ની દરગાહ ઉર્ષની ઉજવણી કરાઈ
વલભીપુરના પાટીવાડા વિસ્તારમાં આવેલા જાગતાપીર દાદા ની દરગાહ ઉર્ષની ઉજવણી કરાઈ
बीए की परीक्षा देने गई छात्रा नहीं लौटी घर
बीए की परीक्षा देने गई छात्रा नहीं लौटी घर।
जनपद जौनपुर के तहसील मड़ियाहूं क्षेत्र के एक...
Atal Pension Yojana: हर महीने 5000 रुपये देगी सरकार, आपको लगानी होगी बस मामूली रकम
नई दिल्ली, बिजनेस डेस्क: कर्मचारियों के रिटायरमेंट के बाद उनकी सामाजिक-आर्थिक सुरक्षा का...
3 શખ્સ વિરુદ્ધ જમીન પચાવવા બાબતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ
ચોટીલા તાલુકાના ધારેઈ ગામના રવિભાઈ ખોડાભાઈ જાડા દ્વારા જમીન પચાવી પાડવા અંગે કલેક્ટર અને એસપીને...
महाराष्ट्राचे मुख्यमंत्री आणि उपमुख्यमंत्री हे स्वार्थी असल्याचा खा. सुप्रिया सुळे यांचा आरोप
महाराष्ट्राचे मुख्यमंत्री आणि उपमुख्यमंत्री हे स्वार्थी असल्याचा खा. सुप्रिया सुळे यांचा आरोप