પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક ઉભરાતી ગટરને કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. જાહેર રસ્તા પર ઉભરાતી ગટરને કારણે આ વિસ્તારમાંથી અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત આ વિસ્તારના દુકાનદારો અને પાથરણાવાળા વેપારીઓને ગંદકીને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં ગટર ઉભરાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आंबेगाव तालुक्यात गायरान क्षेत्रात अतिक्रमण केलेल्यांना नोटीस...
मंचर: आंबेगाव तालुक्यात ७० गावातील गायरान क्षेत्रातील 3 हजार २६७ अतिक्रमणधारक घर मालकांना उच्च...
इजराइल को हथियार देने पर रोक लगाने वाली याचिका खारिज:SC बोला- विदेश नीति में दखल नहीं देंगे
सुप्रीम कोर्ट ने सोमवार, 9 सितंबर को इजराइल को हथियार देने पर रोक की मांग करने वाली याचिका को...
ઘૂટણવડમાં સાળાએ બનેવીની હત્યા મામલે પોલીસે આરોપી સાળાને કોર્ટમાં રજૂ કરતાં ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
પાવી જેતપુરમાં ઘૂટણવડ ખાતે બહેનના પ્રેમલગ્નથી અકળાયેલા આરોપી સાળા સચિન રાઠવાને પાવીજેતપુર નામદાર...