પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક ઉભરાતી ગટરને કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. જાહેર રસ્તા પર ઉભરાતી ગટરને કારણે આ વિસ્તારમાંથી અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત આ વિસ્તારના દુકાનદારો અને પાથરણાવાળા વેપારીઓને ગંદકીને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં ગટર ઉભરાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) એ ૧૨૯-ફતેપુરા વિધાનસભા માટે પોતાના ઉમેદવાર ની જાહેરાત કરી
ભારતીય ટ્રાઇબલ પાર્ટી ફતેપુરા-૧૨૯ વિધાનસભા માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભારતીય...
बालोतरा पुलिस द्वारा अवैध बजरी खनन/परिवहन के विरूद्ध अब तक की सबसे बड़ी कार्यवाही।
बालोतरा पुलिस द्वारा अवैध बजरी खनन/परिवहन के विरूद्ध अब तक की सबसे बड़ी कार्यवाही।
डीएसटी बालोतरा...
વિધાનસભા ના અઘ્યક્ષ બન્યા એશિયાની નંબર વન ડેરી ના ચેરમેન.....
એશિયાની નંબર વન ડેરી.....
બનાસડેરીના ચેરમેન-વા.ચેરમેનની ચૂંટણી.
...
હિમ્મત હોય તો જ જોજો, કોની ભૂલ ? બેસનારાઓની કે બેસાડનારની ???#dangerousvideos #viralvideo #zula
હિમ્મત હોય તો જ જોજો, કોની ભૂલ ? બેસનારાઓની કે બેસાડનારની ???#dangerousvideos #viralvideo #zula
મહુવા તાલુકા ભાવસાર સમાજના પ્રમુખ અને સુરત જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનની નવપરગણા ભાવસાર સમાજના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી
મહુવા તાલુકા ભાવસાર સમાજના પ્રમુખ અને સુરત જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જીનેશભાઈ ભાવસારની નવપરગણા...