પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક ઉભરાતી ગટરને કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. જાહેર રસ્તા પર ઉભરાતી ગટરને કારણે આ વિસ્તારમાંથી અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત આ વિસ્તારના દુકાનદારો અને પાથરણાવાળા વેપારીઓને ગંદકીને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં ગટર ઉભરાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પદ્મભૂષણ સંગીતકાર નું સ્વામિનારાયણ મંદિર ખાતે સન્માન કરાયું
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પધારેલા પદ્મ ભુષણ અને ગ્રેમી...
অসম গোৰ্খা সন্মিলন মহিলা প্ৰকিষ্ঠ সন্মিলনৰ অভিৱৰ্তন
অসম গোৰ্খা সন্মিলন মহিলা প্ৰকিষ্ঠ সন্মিলনৰ অভিৱৰ্তন
संजय मल्होत्रा बने RBI के 26वें गवर्नर, अगले 3 सालों के लिए संभाला कार्यभार
संजय मल्होत्रा ने बुधवार को आधिकारिक तौर पर भारतीय रिजर्व बैंक (RBI) के 26वें गवर्नर के रूप में...
নামেৰী বাঘ হত্যাৰ লগৰ জড়িত আন দুজনক গ্ৰেপ্তাৰ
নামেৰী বাঘ হত্যাৰ লগৰ জড়িত আন দুজনক গ্ৰেপ্তাৰ