પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક ઉભરાતી ગટરને કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. જાહેર રસ્તા પર ઉભરાતી ગટરને કારણે આ વિસ્તારમાંથી અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત આ વિસ્તારના દુકાનદારો અને પાથરણાવાળા વેપારીઓને ગંદકીને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં ગટર ઉભરાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
२५ वर्षाचा काळात अनेक संकटाना तोंड देत उभे राहिले 'स्पेस कॉम्प्युटर्स' ग्राहकांसाठी आता एकाच छताखाली सर्व कॉम्प्युटरच्या एसेसीरिज मिळण्याचे एकमेव भव्य दालन
औरंगाबाद: (दीपक परेराव)आवड आणि जिद्द असेल तर कितीही संकटे आले तरी त्यावर मात करण्याची देखील शक्ती...
અતરંગી સંબંધોની સતરંગી કથા કહેતી ફિલ્મ "સતરંગી રે" 20 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં થશે રીલિઝ
આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દિવસે ને દિવસે સફળતાના નવા સોપાનો સર કરી રહી છે અને દર અઠવાડિયે નવા...
সাংবাদিক পৰমা সোনোৱালৰ সৈতে টাই আহোম যুৱ পৰিষদৰ কেন্দ্ৰীয় সমিতিৰ মুখপাত্ৰ গুণকান্ত গগৈৰ
সাংবাদিক পৰমা সোনোৱালৰ সৈতে টাই আহোম যুৱ পৰিষদৰ কেন্দ্ৰীয় সমিতিৰ মুখপাত্ৰ গুণকান্ত গগৈৰ